1. Home
  2. Tag "INS AJAY"

ભારતીય નૌકાદળમાંથી 32 વર્ષ બાદ INS અજય થયું નિવૃત્ત -કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

32 વર્ષ બાદ નૌસેનામાંથી આઈએનએસ અજય નિવૃત્ત થયું કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને આપી હતી માત દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બની રહી છે ત્યારે સેનામાંથી અતિશય જૂના સંસાધનો અને જહાજોને નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ભારતીય નૌસેનામાંથી 32 વર્ષ બાદ આઈએનએસ અજયને વિતેલા દિવસે નિવૃત્ત કરવામાં આવ્યું છે. વિતેલા દિવસે મુંબઈના નેવલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code