ટેકનોલોજી ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું સમાધાન કરવામાં મોખરેઃ પીએમ મોદી
દિલ્હીઃ ભારત વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનમાં સમૃદ્ધ વારસો ધરાવે છે. આપણા વૈજ્ઞાનિકોએ પથપ્રદર્શક સંશોધન કામગીરી કરી છે. આપણો ટેકનોલોજી ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું સમાધાન કરવામાં મોખરે છે. જો કે, ભારતીયો હજુ વધારે કામગીરી કરવા ઇચ્છે છે. આપણે ભૂતકાળ પર ગર્વ સાથે નજર કરીએ છીએ, પણ સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય ઝંખીએ છીએ. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન […]