પાકિસ્તાનની જમીન પર ફાલીફૂલી રહ્યા છે આતંકીઓ, મોટી કાર્યવાહીની શક્યતા: ઈરાન
પાકિસ્તાનની ધરતી પર ફાલીફૂલી રહેલા આતંકવાદ વિરુદ્ધ માત્ર ભારત જ કાર્યવાહી કરી રહ્યું નથી. પરંતુ ઈરાન પણ પાકિસ્તાનની ધરતીમાં ફાલીફૂલી રહેલા આતંકવાદી જૂથોના ઠેકાણા નષ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ વચ્ચે ઈરાનની સેનાએ પાકિસ્તાન ખાતેના આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે, કારણ કે પાકિસ્તાન કાર્યવાહી કરી શકવા માટે અસમર્થ […]