1. Home
  2. Tag "Jagdish Vishwakarma"

ભારતમાં અત્યારે સહકારી મંડળીઓના 98% કેસોનું નિરાકરણ કરવામાં આવે છે: જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આયોજિત સહકારી મંડળીઓની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના નવીનીકરણના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નવનિર્મિત કોર્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારબાદ તેઓએ નવનિર્મિત કોર્ટની સમીક્ષા કરી માહિતી પણ મેળવી હતી. આ પ્રસંગે સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સહકાર માળખામાં બહોળો  સુધાર કરવામાં […]

ક્લસ્ટર બેઈજ ઇન્ડસ્ટ્રીઝની આવનારા દિવસોમાં માંગ વધશેઃ જગદીશ વિશ્વકર્મા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 80 મી વાર્ષિક સામાન્ય સભા રાજ્યકક્ષનાં મંત્રી જગદિશભાઇ વિશ્વકર્મા અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના રીજીયોનલ સેક્રેટરી દિલીપ પાધ્યા મુખ્યમહેમાન પદે રસોઈ ડાઈનીંગ હોલ, ભાવનગર ખાતે યોજાયો હતો. મંત્રી જગદિશભાઇ વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે ક્લસ્ટર બેઈજ ઇન્ડસ્ટ્રીઝની આવનારા દિવસોમાં માંગ વધવાની છે. ગુજરાત એરપોર્ટ, રોડ નેટવર્ક, […]

વૈશ્વિક સ્તરે ફૂડ પ્રોસેસિંગનું માર્કેટ ખૂબ જ વિશાળઃ જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આયોજિત કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ પર આંતરરાષ્ટ્રીય B2B અને B2Gની નેટવર્કિંગ મીટમાં ગુજરાતના સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું આયોજન વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023ના પ્રમોશન સાથે આત્મનિર્ભર ભારતને સહયોગ આપવાના હેતુથી કરાયું હતું. આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ એ જણાવ્યું હતું કે, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ […]

ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો એક્શન પ્લાન બનાવે : જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગર: ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો એક્શન પ્લાન બનાવે તે સમયની માંગ છે. ગુજરાતના દૂધ સંઘોને પડતી વિવિધ મુશ્કેલીઓના હકારાત્મક ઉકેલ તેમજ ડેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ આજે ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાના દૂધ સંઘોના ચેરમેન અને M.D. સાથે યોજાયેલી બેઠકમાં […]

ગુજરાતમાં ચાલુ વર્ષે વધુ વરસાદના કારણે રસ્તા બિસ્માર બન્યાં : જગદીશ વિશ્વકર્મા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્ર દરમિયાન બિસ્માર માર્ગોને લઈને કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન રાજ્યના મંત્રીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વધુ વરસાદ પડતા રોડ-રસ્તાની હાલત બગડી છે પરંતુ અત્યાર સુધીમાં રૂ. 455 કરોડના ખર્ચે રસ્તા રિસરફેશ કરવામાં આવી રહ્યાં છે જ્યારે બાકીના માર્ગો આગામી દિવસમાં રિપેરિંગ કરી દેવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code