1. Home
  2. Tag "JAISH E MOHAMMAD"

જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું એલર્ટ, જૈશ એ મોહમ્મદના આતંકીઓનું ષડયંત્ર

જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું એલર્ટ PoKમાં હુમલાની રાહ જોઇને બેઠેલા છે આતંકી જૈશ એ મોહમ્મદના આતંકીઓ હુમલો કરવાની ફિરાકમાં નવી દિલ્હી: જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકીઓ દેશને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સૂત્રો અનુસાર જૈશના 5 આતંકીઓ […]

દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ, જૈશ-એ-મોહમ્મદના 4 આતંકી ઘૂસ્યા, 9 સ્થાનો પર દરોડા

દિલ્હીમાં 3થી4 આતંકીઓની ઘૂસણખોરી દિલ્હીમાં ઘણાં સ્થાનો પર સુરક્ષા વધારવામાં આવી દિલ્હીમાં 9 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરાઈ ભારતની રાજધાની નવી દિલ્હીમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણથી ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે તહેવારોના મોસમમાં આતંકવાદી મોટો હુમલો કરે તેવી શક્યતા છે. આ એલર્ટ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે. તેને […]

અંડરવોટર વિંગને ટ્રેન્ડ કરી રહ્યું છે, જૈશ-એ-મોહમ્મદ, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહનો ખુલાસો [VIDEO]

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે સોમવારે કહ્યુ છે કે અમને ગુપ્તચર જાણકારી મળી છે કે જૈશ-એ-મોહમ્મદને અંડરવોટર વિંગને ટ્રેન્ડ કરાઈ રહી છે. અમે તેનો ટ્રેક રાખી રહ્યા છીએ અને અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે સંપૂર્ણપણે સતર્ક છીએ. તેમણે કહ્યુ છે કે તેમના કોઈપણ ઈરાદાઓને સફળ થવા દઈશું નહીં. આ લોકોને […]

પુલવામા એટેકનો એક કાવતરાખોર મુદસ્સિર ઢેર, 21 દિવસમાં સેનાએ ઠાર કર્યા 18 આતંકીઓ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. રવિવારે પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષદળો વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઠાર થયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદસ્સિરખાન પણ સામેલ છે. જ્યારે અન્ય બે આતંકીઓની ઓળખની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સેનાએ જણાવ્યું છે કે 21 દિવસ સુધી ચાલેલા અભિયાનમાં 18 આતંકીઓને મારવામાં આવ્યા છે. શ્રીનગરમાં […]

પુલવામા એટેકમાં સામેલ જૈશ-એ-મોહમ્મદના આતંકી સહીત ત્રણ ઠાર, સેનાએ એન્કાઉન્ટર કરી લીધો બદલો

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ પુલવામાના ત્રાલમાં એક અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સુરક્ષાદળોએ આ આતંકીઓની લાશો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોને જપ્ત કર્યા છે. જણાવવામાં આવે છે કે માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાં પુલવામા એટેકનો માસ્ટરમાઈન્ડ આતંકી મુદાસીર પણ સામેલ છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પુલવામા હુમલાના એક માસ્ટરમાઈન્ડના ઠાર […]

દહેશતગર્દ પાકિસ્તાન દહેશતમાં, આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદના ગઢ બહાવલપુરમાં બંધ કર્યું એરપોર્ટ

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ડરેલા પાકિસ્તાનમાં હવાઈ સેવાઓ અત્યાર સુધી સામાન્ય થઈ શકી નથી. પાકિસ્તાને ફરી એકવાર બહાવલપુર, રહીમયાર ખાન અને સિયાલકોટ એરપોર્ટ બંધ કરી દીધા છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ આના સંદર્ભે ઘોષણા કરી છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ડૉને સીએએને ટાંકીને કહ્યુ છે કે પાકિસ્તાનના પૂર્વીય ક્ષેત્રના એરસ્પેસ ત્યારે જ ખોલવામાં આવશે, કે જ્યારે અધિકારીઓ […]

નયા પાકિસ્તાનનો દાવો કરનારા ઈમરાનખાને આતંક વિરુદ્ધ પણ નવા એક્શન લેવા જોઈએ: ભારત

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યું છે. તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે પાકિસ્તાને એ જવાબ આપવો જોઈએ કે શું તેના એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડવામાં આવ્યું હતું? પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું નથી. આના સંદર્ભે પાકિસ્તાન ખોટા દાવા કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના […]

પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના નવ સહીત 22 ટેરર કેમ્પ એક્ટિવ

આતંકીસ્તાન-પાકિસ્તાનમાં હજીપણ 22 ટેરર કેમ્પ સક્રિય છે. તેમા મસૂદ અઝહરના આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદના નવ આતંકી કેમ્પ પણ સામેલ છે. ભારતના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે વોશિંગ્ટનમાં આના સંદર્ભે માહિતી આપી છે. તેની સાથે જ પાકિસ્તાનને ચેતવણી પણ આપવામાં આવી છે કે જો સીમાપારથી આતંકવાદી ગતિવિધિઓ કરવામાં આવે છે, તો પછી બાલાકોટ એરસ્ટ્રાઈક જેવું ઓપરેશન કરતા ભારત […]

જમ્મુ-કાશ્મીર: હંદવાડા ખાતે કાટમાળમાંથી નીકળ્યો આતંકવાદી, ગોળીબારમાં ચાર સુરક્ષાકર્મીઓ શહીદ

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના લંગેટના બાબાગુંડ ગામમાં રાત્રિભર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે. જેમાં એક આતંકવાદી ઠાર થયો હતો અને એક આતંકવાદી કાટમાળમાં છૂપાયો હતો. સુરક્ષાદળોએ બંને આતંકવાદીઓને મૃત માની લીધા હતા. પરંતુ કેટલાક સમય બાદ કાટમાળમાંથી છૂપાયેલો આતંકવાદી બહાર નીકળ્યો હતો અને તેણે સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં સીઆરપીએફના […]

આતંકી મસૂદ અઝહર પર પાકિસ્તાનનું કબૂલાતનામું : “હા, અહીં છે પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ”

ભારત એક લાંબા સમયગાળાથી મસૂદ અઝહરના પાકિસ્તાનમાં હોવાની વાત કહી રહ્યું છે. મસૂદના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર કરવામા આવેલા હુમલાની જવાબદારી લીધી છે. ભારતની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે તે સતત પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ પાકિસ્તાનની સરકાર આને હંમેશા રદિયો આપતી રહી છે. હવે ખુદ પાકિસ્તાને કબૂલાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code