1. Home
  2. Tag "JOURNALISM"

રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: પત્રકારો પર બનેલી કેટલીક ફિલ્મો, જે તમને જોવાની ગમશે.

આજે ‘નેશનલ પ્રેસ દિવસ’ છે. બોલિવૂડ હંમેશા પ્રેસ માટે પ્રોત્સાહન પૂરું પાડતું રહ્યુ છે.  બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો બની  છે,  જે પ્રેસ/મીડિયાને તેમના મુખ્ય વિચાર અને થીમ તરીકે લઈને બનાવવામાં આવી છે. નીચે આવી જ કેટલીક રસપ્રદ ફિલ્મોની યાદી છે,  જે તમને અને ખાસ તો પત્રકારત્વ સાથે સંકળાયેલા તમામ લોકોને અને સામાન્ય જનતાએ પણ ખાસ […]

ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલયઃ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. શ્રી અતુલ મહેશ્વરીજીની વિચારધારાનો કરાવાશે અભ્યાસ

દિલ્હીઃ જાણીતા હિન્દી ન્યૂઝ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. અતુલ મહેશ્વરીજીએ મીડિયામાં આપેલા યોગદાનને ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલપના પત્રકારિત્વના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને તેમને વિચારધારાનો અભ્યાસ કરશે. આ ઉપરાંત પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી, ભાનુપ્રતાપ શુક્લજી, રામબહાદુર રાયજી, નરેન્દ્ર મોહનજી, ચો.રામાસ્વામીજી અને શશી શેખરજીના યોગદાનને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. કુલપતિ પ્રો. એન.કે.તનેજાની અધ્યક્ષતામાં એકેડમી પરિષદની […]

વરિષ્ઠ પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું ટૂંકી માંદગી બાદ નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

જાણીતા વરિષ્ઠ પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું 81 વર્ષની વયે નિધન ટૂંકી માંદગી બાદ 81 વર્ષની વયે તેઓનું નિધન થયું સરળ વ્યક્તિત્વ ધરાવતા જયદેવ પટેલ ક્રાઇમ રિપોર્ટરો માટે પ્રેરણારૂપ હતા તેમની અણધારી વિદાયથી પત્રકાર આલમમાં શોકનું મોજું ફરી વળ્યું અમદાવાદ: પત્રકાર જગતમાં જયદેવ કાકાના હુલામણા નામથી જાણીતા પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું 81 વર્ષની વયે […]

પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર : થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી

  – ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) પત્રકારત્વ એટલે જર્નાલિઝમ. જર્નાલિઝમ શબ્દ જર્નલ પરથી આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ છે : દૈનિક – રોજનીશી. પ્રસિદ્ધ થતા સમાચારોના સંપાદન, લેખન અને તે સાથે સંકળાયેલા કાર્યોનો પત્રકારત્વની પરિધિમાં સમાવેશ કરી શકાય. 17મી અને 18મી સદીમાં પીરિયાડિકલ – નિયતકાલીનના સ્થાન પર લેટિન શબ્દ ડિયૂનરલ અને જર્નલ શબ્દોનો પ્રયોગ પ્રારંભ થયો હતો, ત્યારબાદ 20મી […]

મોહનદાન ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા

પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની સફળતા – સિદ્ધિઓ પર ખૂબ જ ઓછુ લખાયું – ચર્ચાયું છે! – ભવ્ય રાવલ (લેખક–પત્રકાર)          ભારતની આઝાદીનો ઈતિહાસ હોય કે ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ હોય, મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના આ બંને વાત રજૂ કરવી અશક્ય છે. જેમ ભારતની આઝાદીની વાત મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના ન થઈ શકે તેમ ગુજરાતી પત્રકારત્વની વાત પણ […]

પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાની પહેલ કરવાનો નિર્ધાર

ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા 1 જુલાઈએ વેબિનાર યોજાશે સમિતિના લોગોનું લોકાર્પણ થશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વિશેષ વીડિયો સંદેશ રજૂ કરાશે અમદાવાદ: પહેલી જુલાઈ, 2021, ગુરુવારના રોજ ગુજરાતી અખબારી પત્રકારત્વ 200મા વર્ષમાં શુભ પ્રવેશ કરશે. આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૃપ ઘટનાને આવકારવા માટે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા  સવારે 10 થી 11.15 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code