1. Home
  2. Tag "Kalopur Railway Station"

અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનને સૂર્ય મંદિરની થીમ પર 4000 કરોડના ખર્ચે રિ-ડેવલપ કરાશે,

અમદાવાદઃ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂપિયા 4 હજાર કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે. કાળુપુરના સ્ટેશનની ડિઝાઇન ન્યુયોર્કના હડસન હાઇલાઇન પાર્ક પરથી તૈયાર કરવામાં આવી છે. કાલે તા. 26 ફેબ્રુઆરીને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી કાળુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરાશે. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર બનાવવામાં આવશે. એરપોર્ટ કરતાં […]

કેન્દ્રની વધુ એક ભેટ, અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનની કરોડો રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે

ગાંધીનગરઃ  દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમદાવાદ સાથે જ નવી દિલ્હી અને CSMT, મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે ₹10,000 કરોડનો ખર્ચ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરાશે, રેલવે મંત્રી આજે CM સાથે ચર્ચા કરશે

અમદાવાદઃ શહેરના રેલવે ટ્રાફિકથી 24 કલાક ધમધમતા કાળુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં  ગાંધીનગર જેવુ જ  અદ્યત્તન રેલવે સ્ટેશન બનાવવાની વિચારણા હાથ ચાલી રહી છે. હોટેલ સાથે નવુ રેલવે સ્ટેશન બનાવાશે. જેમા ફાઈવ સ્ટાર હોટેલ સહિતની સુવિધા કાલુપુર રેલવે સ્ટેશન  પર ઉપલબ્ધ કરાવાશે.  કેન્દ્ર સરકારે બજેટમાં રેલવે સ્ટેશન માટે 2000 કરોડથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code