અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનને સૂર્ય મંદિરની થીમ પર 4000 કરોડના ખર્ચે રિ-ડેવલપ કરાશે,
અમદાવાદઃ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂપિયા 4 હજાર કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે. કાળુપુરના સ્ટેશનની ડિઝાઇન ન્યુયોર્કના હડસન હાઇલાઇન પાર્ક પરથી તૈયાર કરવામાં આવી છે. કાલે તા. 26 ફેબ્રુઆરીને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી કાળુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરાશે. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર બનાવવામાં આવશે. એરપોર્ટ કરતાં […]