1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટક કોંગ્રેસ સરકારની પીછેહઠ, પ્રાઇવેટ નોકરીઓમાં કન્નડ લોકોને અનામત આપવાના નિર્ણય અટકાવાયો

બેંગ્લોરઃ ખાનગી કંપનીઓમાં આરક્ષણ મામલે ઉદ્યોગ જગતમાં ભારે વિરોધના પગલે કર્ણાટકની સિદ્ધા રમૈયા સરકાર હવે બેકફૂટ પર છે. સરકારના નિર્ણય મામલે વિરોધ વધતા સરકારે 100 % સ્થાનીય લોકોને આરક્ષણ મામલે તેમના કેબીનેટના નિર્ણયને હાલ સ્થગિત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધા રામૈયાએ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી માટે કન્નડ લોકો માટે 100 % આરક્ષણને લઈને […]

મની લોન્ડરિંગ કેસમાં EDએ કર્ણાટકના પૂર્વ મંત્રી બી નાગેન્દ્રની અટકાયત કરી

બેંગલુરુઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે કર્ણાટક મહર્ષિ વાલ્મીકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા પૂર્વ મંત્રી બી નાગેન્દ્રને કસ્ટડીમાં લીધા હતા. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યને પૂછપરછ માટે તેમના નિવાસસ્થાનથી ED ઓફિસ લઈ જવામાં આવ્યા છે. અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી નાગેન્દ્રએ કૌભાંડના સંબંધમાં આરોપો બાદ 6 જૂને તેમના પદ […]

કર્ણાટકના હાવેરીમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 વ્યક્તિના મોત

બેંગ્લોરઃ કર્ણાટકના હાવેરી જિલ્લામાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત 13 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. આ અકસ્માત પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર થયો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે એવું લાગે છે કે અકસ્માતગ્રસ્ત બસનો ડ્રાઈવર ઊંઘી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તીર્થયાત્રીઓને તેમના ગંતવ્ય સ્થાને લઈ જતી મીની બસ બ્યાડગી તાલુકાના ગુંદેનહલ્લી ક્રોસિંગ […]

કર્ણાટકની જનતા ઉપર મોંઘવારીનો વધુ એક માર, પેટ્રોલ-ડીઝલ બાદ દૂધના ભાવમાં થયો વધારો

બેંગ્લોરઃ કર્ણાટકમાં જનતાને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. હવે દૂધના ભાવમાં વધારો થયો છે. કર્ણાટક મિલ્ક ફેડરેશને નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. કેએમએફના પ્રમુખ ભીમા નાઈકે આ અંગે જણાવ્યું હતું કે, ફેડરેશન વધારા માટે 50 મિલી વધુ આપશે. […]

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હીઃ આગામી 5 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, તટીય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 09 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવની સ્થિતિનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને પૂર્વ મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશના […]

કોણ છે પ્રજ્વલ રેવન્ના જેના પર પાર્ટીની કાર્યકર મહિલાઓથી લઇ ઉચ્ચ મહિલા અધિકારીઓના જાતીય શોષણનો છે આરોપ ?

પ્રજ્વલ રેવન્ના દેશના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ ચીફ એચડી દેવગૌડાના પૌત્ર છે. હાસન સીટના વર્તમાન સાંસદ છે. રેવન્નાના પિતા એચડી રેવન્ના કર્ણાટકના પૂર્વ મંત્રી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પ્રજ્વલ રેવન્નાના કાકા છે. રેવન્ના 2019માં પહેલીવાર હાસન સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા […]

કર્ણાટકઃ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIA એ 11 સ્થળો ઉપર દરોડા પાડ્યાં

બેંગ્લોરઃ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મંગળવારે બેંગ્લોર અને કોઈમ્બતુર સહિત લગભગ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAએ કુમારસ્વામી લેઆઉટ અને બનાશંકરીમાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ કોઈમ્બતુરમાં જાફર ઈકબાલ અને નયન સાદિક નામના ડોક્ટરોના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હોવાનું જાણવા મળે છે. આ કેસમાં બ્લાસ્ટ કરનાર બે આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી […]

હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ધર્મના આધારે આરક્ષણ નહીં થવા દઉઃ વડાપ્રધાન

પૂણેઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચ્યા હતા. પીએમએ જનતાને સંબોધિત કરતા કહ્યું કે, અનામત બચાવવા માટે મોદી મહાન યજ્ઞ કરી રહ્યા છે. જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી હું ધર્મના આધારે એસસી, એસટી અને ઓબીસીને એક ટકો પણ અનામત નહીં આપવા દઉં. આરક્ષણને કોઈ સ્પર્શી શકશે નહીં. હું […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]

કર્ણાટકની કોંગ્રેસ સરકારે મુસ્લિમોને ઓબીસીની યાદીમાં સામેલ કર્યાં, વિવાદ વકરવાની આશા

નવી દિલ્હીઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારે આરક્ષણનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગ એટલે કે ઓબીસીમાં સામેલ કર્યાં છે. તેમ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે જણાવ્યું હતું. એનસીબીસીએ કર્ણાટક સરકારના આંકડાનો હવાલો આપીને પુષ્ટી કરી છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગએ જણાવ્યું હતું કે, કર્ણાટક સરકારના આંકડા અનુસાર, કર્ણાટકની તમામ મુસ્લિમ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code