સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે કેવડાનો દિવ્ય શણગાર કરાયોઃ ભાવિકો દર્શન માટે ઉમટ્યા
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણના મંગળવારને તા.24/8/2021ના રોજ કેવડાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનામાં કષ્ટભંજનદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ આવી રહ્યા છે. હનુમાનજી દાદાને રોજ જુદા જુદા શણગાર કરવામાં આવે છે.અને ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે. શનિવાર અને રવિવારે કષ્ટભંજન દેવના દર્શન માટે ભાવિકોની લાઈનો લાગે છે. ભાવિકો […]