1. Home
  2. Tag "KCY Decision"

જુના સોનાના દાગીના ખરીદનારા જ્વેલર્સને KCY કરવાના નિર્ણય સામે એસો.નો વિરોધ

અમદાવાદઃ સોનાના જુના દાગીના વેચવા માટે અને ખરીદ કરનારા જ્વેલર્સ માટે કેસીવાયનો નિયમ ફરજિયાત કરતા જ્વલર્સની મુશ્કેલીમાં વધારો થશે. કેન્દ્ર સરકારે જુના સોનાના દાગીના અને જ્વેલરીની ખરીદી વેચાણ સમયે ચિટિંગને રોકવા માટે જ્વેલરી ખરીદનારે જ્વેલરી વેચનારનું આધારકાર્ડ અને પાનકાર્ડ ફરજિયાત રાખવું પડશે. સરકારના આ નિર્ણયને કારણે જ્વેલર્સોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેને લઈને ઈન્ડિયન બુલિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code