ભારતના રહસ્યમય સરોવરની વાત, જ્યાં લોકો જાય છે તો ખરા, પણ પરત નથી આવતા!
ભારતનું એક રહસ્યમય સરોવર જ્યાં ગયા પછી ક્યારેય પાછા ફર્યા નથી ! ક્યાં છે અને શું છે આ સરોવરમાં? ભારતને વિવિધતાનો દેશ કહેવામાં આવે છે, કિલ્લાઓથી લઈને પર્વતો, જંગલો, ખીણો, તળાવો વગેરે અહીં જોવા માટે હાજર છે. તેને જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પણ આવું તળાવ […]