1. Home
  2. Tag "lalu prasad yadav"

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી, EDએ સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યાં

અગાઉ તેજસ્વી યાદવને પણ ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા કેટલાક કારણોસર તેજસ્વી યાદવ ઈડી સમક્ષ હાજર થયા ન હતા નવી દિલ્હીઃ નોકરીના બદલામાં જમીન કેસમાં સંડોવાયેલા મનાતા પૂર્વ રેલવે મંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને સમન્સ પાઠવીને લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યાં છે. ઈડીએ લાલુ […]

લેન્ડ ફોર જોબ મામલે નો કોર્ટે લાલુ પ્રસાદ અને રાબરીને પાસપોર્ટ જમા કરાવાનો આપ્યો આદેશ, મંજુરી વિના નહી જઈ શકે વિદેશ

લખનૌઃ-  લાલુ પ્રસાદ યાદવ સામે ઘમા સમયથી  લેન્ડ ફોર જોબ્સમાં કાર્યવાહી ચાલી રહી છએ ત્યારે આજ રોજ આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓના પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે  22 સપ્ટેમ્બરે CBI સ્પેશિયલ કોર્ટે નવી ચાર્જશીટને મંજૂરી આપી હતી. આ […]

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવની મશ્કેલી વઘી, 4 ઓક્ટોબરે હાજર રેહવા સમન્સ પાઠવ્યા

પટના – લેન્ડ ફોર જનીમ મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વઘતી જઈ રહી છે ત્યારે હવેરાઉઝ એવન્યુ કોર્ટે નોકરી માટે જમીન કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી. કોર્ટે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સમન્સ જારી કર્યા છે.  ઉલ્લેખનીય છે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર વર્ષ 2004 થી 2009 […]

‘જમીનના બદલામાં નોકરી’ કેસમાં લાલુ પ્રસાદ યાદવ,  રાબડી દેવી અને મીસા ભારતીને રાહત

લાલુ પ્રસાદ યાદવને રાહ જમીન બદલામાં નોકરી કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને ,માસીભારતીને રાહત દિલ્હીઃ-  જનતા દળના નેતા અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીને કથિત નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે દિલ્નીહી રાઉઝ એવન્યુ કોર્ટે […]

લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત,ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં નિર્દોષ

લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં નિર્દોષ હાજીપુર સિવિલ કોર્ટ તરફથી મળી મોટી રાહત  દિલ્હી:2015ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં લાલુ પ્રસાદ યાદવને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે તેમની વિરુદ્ધ આવા કોઈ પુરાવા મળ્યા નથી, તેથી જ તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

બિહારમાં લાલુ પ્રસાદ યાદવના નજીકના સબંધી આરજેડી નેતાના ત્યા CBI એ પાડ્યા દરોડા 

ફ્લોર ટેસ્ટ પહેલા બિહારનું રાજકરણ ગરમાયું લાલૂ યાદવના નજીકના સંબંધીના ત્યા સીબીઆઈના દરોડા પટના –  દેશના કેટલાક રાજ્યોમાં રાજકરણ ગરમાયું છે, રાજકિય ઉથલ પાથલ વચ્ચે સીબીઆઈની તપાસ તેજ બની રહી છે ત્યારે મુંબઈ દિલ્હી બાદ હવે બિહારની પણ વારી આવી ચૂકી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ સીબીઆઈ એ લાલુ પ્રસાદ યાદવના […]

લાલૂ પ્રસાદ યાદવની તબિયત લથડતા મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં એરલિફ્ટ કરાયા – ત્રણ ફેક્ચર થતા શરીરની હલન ચલન બંધ

 લાલૂ પ્રસાદ યાદવની તબિયત લથડી મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં દાખલ હાલ તબિયત નાદુરસ્ત દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય જનતા દળના નેતા એવા લાલુ પ્રસાદ યાદવની હાલત  ગંભીર જોવા મળી રહી છે. તેમની મોડી રાત્રે  તબિયત વધુ બગડા દિલ્હીના એઈમ્સમાં એરલિફ્ટ કરીને દાખલ કરવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં વરિષ્ઠ ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગેલી છે. આ […]

લાલુ પ્રસાદ યાદવના ઘરે CBIના દરોડા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને તેમની પુત્રી સામે નવો કેસ નોંધાયો

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે. હકીકતમાં, સીબીઆઈએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે. ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટના (હાલમાં […]

આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત બિહારને વિશેષ રાજ્યની માંગણી કરવાની સાથે લાલુ પ્રસાદે ઉત્તરપ્રદેશના સીએમ યોગી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. લાલુ પ્રસાદે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ લોકસભામાં બોલતા રહે છે, હું સંસદમાં પહોંચ્યા પછી તેમની વાતનો જવાબ આપીશ. અત્યારે મને […]

માયાવતીના રસ્તે ચાલ્યાં લાલુ પ્રસાદ યાદવ, પાર્ટી કાર્યાલય બહાર 6 ટનની લાલટેનની કરાશે સ્થાપના

પટણાઃ ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં ઠેર-ઠેર બીએસપીના ચૂંટણી પ્રતિક હાથીની વિશાલ મૂર્તિઓ ઠેર-ઠેર મુકવામાં આવી હતી. હવે આ રસ્તા ઉપર બિહારમાં આરજેડી ચાલી રહી હોય તેમ લાગી રહી છે. આરજેટીના પાર્ટી કાર્યાલયની બહાર મોટી લાલટેનની સ્થાપના કરવામાં આવશે. રાજસ્થાનના 6 ટનના પથ્થરથી આ વિશાળ લાલટેન તૈયાર કરવામાં આવી છે. બિહારમાં પેટાચૂંટણીમાં આરજેડીમાં ભલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code