1. Home
  2. Tag "lashkar e toiba"

દિવાળી પહેલા દેશના 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, જાણો કોણે આપી ધમકી

દિવાળી પહેલા લશ્કર-એ-તૈયબાની આતંકી હુમલાની ધમકીથી ખળભળા લશ્કર-એ-તૈયબાએ દેશના 46 રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી આ બાદ હવે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવાઇ નવી દિલ્હી: દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી હુમલાના પત્રથી ખળભળાટ મચ્યો છે. આ આતંકી સંગઠને ઉત્તરપ્રદેશના મહત્વના રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી […]

એરસ્ટ્રાઈક બાદ જૈશ અને લશ્કરે તૈયબાના બદલાયા ટ્રેનિંગ કેમ્પ, હવે અફઘાનિસ્તાનમાં બન્યા નવા અડ્ડા

કાબુલ અને કંદહારમાં ભારતના રાજદ્વારી મિશનો અને કાર્યાલયોને ગુપ્તચર માહિતી બાદ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે આતંકી સમૂહો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબાના બેસ કેમ્પ પાકિસ્તાનથી અફઘાનિસ્તાનના કુનાર, નંગરહાર, નૂરિસ્તાન અને કંદહાર ખાતે સ્થાનાંનતરીત કરવામાં આવ્યા છે. હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં આતંકી શિબિર પર એરસ્ટ્રાઈક બાદ […]

લાન્સ નાયક નઝીર અહમદ વાનીને મરણોપરાંત અશોક ચક્ર, પત્નીએ ગ્રહણ કર્યું સમ્માન

લાંસ નાયક નઝીર અહમદ વાનીને મરણોપરાંત આપવામાં આવેલા અશોક ચક્ર સમ્માનને શનિવારે શહીદના પત્નીએ પ્રજાસત્તાક દિનના સમારંભમાં ગ્રહણ કર્યો હતો. વાનીએ જમ્મુ-કાશ્મીરમાં શહીદી વ્હોરતા પહેલા બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. 70મા પ્રજાસત્તાક દિવસ પર વાનીના માતા સાથે તેમના પત્ની મહજબીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી અશોક ચક્ર પુરસ્કાર ગ્રહણ કર્યો હતો. પુરસ્કાર ગ્રહણ કરતી વખતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code