1. Home
  2. Tag "Local Samachar"

બનાસ નદી પરના બ્રિજની મરામતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનોએ કર્યો વિરોધ

પાલનપુર, 5 જુલાઈ, 2026 : Allegations of corruption in the repair of the Banas River bridge બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ઈકબાલગઢ-ખારા ગામને જોડતા બનાસ નદી પરના બ્રિજની મરામત કરવામાં આવી રહી છે. બ્રિજના મરામતના કાર્યમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે. તદઉપરાંત સમયમર્યામાં બ્રિજનું કામ પૂર્ણ કરાયુ નથી. આમ  સમયમર્યાદાના ભંગને […]

સુરેન્દ્રનગરમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી ઘીનું વેચાણ, 22 ડબ્બા પકડાયા

સુરેન્દ્રનગર, 5 જુલાઈ, 2026 : Spurious ghee sold under the name of a well-known brand શહેરમાં શુદ્ધ ઘીના નામે ગ્રાહકોને જાણીતી બ્રાન્ડ અમૂલના નામે નકલી અને ડુપ્લીકેટ ઘી પધરાવીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ખિલવાડ કરવાનું એક આખું નેટવર્ક ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે શહેરની બે મોટી દુકાનોમાં દરોડો પાડીને બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતો […]

ગાંધીનગરમાં મિલકતોની આકારણી માટે ’સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ’’ અમલમાં મુકાશે

ગાંધીનગર, 5 જુલાઈ, 2026 : Self-assessment system’ for property assessment  શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હવે મિલક્તોની આકારણી માટે સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે. જેમાં નાગરિકો પોતાની મિલકત વેરા આકારણી જાતે જ ઓનલાઈન કરી શકશે. આ માટે મ્યુનિની સ્થાયી સમિતિ સમક્ષ નીતિ મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મિલક્તોની […]

ધો. 8થી 12ના ગુજરાતી સિવાય અન્ય માધ્યમના પાઠ્ય-પુસ્તકો મળતા નથી

અમદાવાદ, 5 જુલાઈ, 2026 : Textbooks for Standards 8 to 12 are not available. રાજ્યમાં ઉનાળાના વેકેશન બાદ શૈક્ષણિક સત્ર શરૂ થયાને દિવસો વિત્યા છતાંયે ધોરણ 8થી 12ના અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને ઉર્દુ સહિત અન્ય માધ્યમોના પુસ્તકો વિદ્યાર્થીઓને મળતા નથી. જો કે ગુજરાતી માધ્યમના પુસ્તકો વિદ્યાર્થીઓને મળી ગયા છે. પણ અંગ્રેજી સહિત અન્ય માધ્યમોના પાઠ્ય […]

રાજકોટમાં તાંબા-પિત્તળના વાસણોની ચોરી કરતી ગેન્ગના 7 આરોપી પકડાયા

રાજકોટ, 5 જુલાઈ, 2026 : Seven members of a gang stealing copper and brass vessels arrested  શહેરના કંસારા બજારમાં આવેલી દુકાનમાંથી ચાંદી તેમજ તાંબા-પિત્તાળના જુનવાણી વાસણોની ચોરીના કેસમાં શહેરના એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી બે સગીર સહીત સાત આરોપીની ધરપકડ કરી છે. પોલીસે  આરોપીઓ પાસેથી કુલ રૂ.5.15 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની […]

સુરતના તાપી નદીનો કોઝ-વે થયો ઓવરફ્લો, જળ સપાટી 6.60 મીટરે પહોંચી

સુરત, 5 જુલાઈ, 2026 : Tapi River causeway overflows દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે સારો વરસાદ પડ્યો છે. તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતના તાપી નદી પરના વિયર-કમ-કોઝવેની જળસપાટીમાં સીઝનનો પ્રથમ નોંધપાત્ર વધારો થયો છે. રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતો આ કોઝવે ઉપરવાસના પાણીની સતત આવકને કારણે ઓવરફ્લો થઈ ગયો છે. નવા પાણીના આગમનની સાથે […]

ગ્રાન્ટેડ શાળાઓને હવે પટ્ટાવાળાના પગાર માટે અલગથી ગ્રાન્ટ અપાશે

ગાંધીનગર, 5 જુલાઈ, 2026 : Grant-in-aid schools will now receive a separate grant for peons’ salaries રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં પટ્ટાવાળાની ખાલી જગ્યાઓ એજન્સી દ્વારા આઉટસોર્સથી ભરવામાં આવે છે. અને એજન્સીને નિભાવ ગ્રાન્ટમાંથી રકમ ચૂકવવામાં આવતી હતી. આ અંગે શાળા સંચાલકોની રજુઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક […]

અમદાવાદમાં સિન્ધી બજારની 68 દુકાનો કપાતમાં જશે, રથયાત્રા બાદ ડિમોલિશન કરાશે

અમદાવાદ, 3 જુલાઈ, 2026 :  68 shops in Sindhi Bazaar to be demolished after Rath Yatra શહેરમાં પાંચકુવા દરવાજાથી કાલુપુર દરવાજા સુધી રોડને 9 મીટર અને 12 મીટર સુધી પહોળો કરવાનો મ્યુનિ.દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે કાલુપુરના ઐતિહાસિક રેવડી બજાર અને જુમાની બજારમાં આવતી 523 દુકાનોને દૂર કરવામાં આવશે. એએમસીના મધ્ય ઝોન એસ્ટેટ […]

જોડિયા તાલુકાના ટીંબડી ગામે વીજ કરંટ લાગતા શ્રમિક માતા-પૂત્રના મોત

જામનગર, 3 જુલાઈ, 2026 : Laborer mother and son die due to electrocution જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં કામ કરી રહેલા શ્રમિક પરિવારના માતા અને પુત્રનું અચાનક વીજકરંટ લાગવાના કારણે મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે સાંજના સમયે આ દુઃખદ બનાવ બનતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. બન્ને માતા-પૂત્રને […]

અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Preparations in full swing for Rath Yatra at Jagannathji temple  શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે યોજાતી હોય છે, અષાઢીબીજને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે 149મી રથયાત્રા માટે જગન્નાથજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા ભગવાનના રથની મરામત તેમજ અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code