1. Home
  2. Tag "lockdown"

દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યાં અણીયારા સવાલ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. પ્રદુષણને લઈને થયેલી અરજીમાં સીજેઆઈએ કહ્યું હતું કે, સરકારે બે દિવસના લોકડાઉન ઉપર વિચારણા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, પરાલી સળગાવવા ઉપરાંત દિલ્હીમાં ઈંડેસ્ટ્રીઝ, ફટાકડા અને ડસ્ટ પ્રદુષણનું કારણ છે. બે દિવસનું લોકડાઉન પણ એક ઉપાય છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો […]

રશિયામાં કોરોના બેકાબૂ, 1 સપ્તાહના લોકડાઉનની જાહેરાત

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરીથી દસ્તક દીધી છે. ચીનમાં પણ કોરોના બેકાબૂ બનતા અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. અમેરિકામાં પણ કોરોના વધ્યો છે. આ વચ્ચે હવે રશિયામાં પણ કોરોના સંક્રમણ વકરી રહ્યું છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા સાવચેતીના ભાગરૂપે અને કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક સપ્તાહના લોકડાઉનની […]

કોરોના સંકટઃ હરિયાણામાં લોકડાઉન 6 ઓગસ્ટ સુધી વધારાયું

દિલ્હીઃ દેશમાં કેરલ સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે અને મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન કોરોનાને પગલે હરિયાણામાં તા. 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વદારવાનો સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગોવામાં પણ રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ભારતના કેરલમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી […]

કોરોનાનો એક કેસ સામે આવવા પર ન્યુઝીલેન્ડમાં લાગ્યું ત્રણ દિવસનું લોકડાઉન  

ન્યુઝીલેન્ડમાં મંગળવારે મધરાતથી દેશવ્યાપી લોકડાઉન ઓકલેન્ડ અને કોરોમંડલમાં સાત દિવસનું લોકડાઉન 6 મહિના પછી પ્રથમ વખત ન્યુઝીલેન્ડમાં આવ્યો કોરોનાનો કેસ દિલ્હી :દુનિયાના અન્ય દેશોની તુલનામાં ન્યુઝીલેન્ડ કોરોના વાયરસને લઈને ખૂબ જ ગંભીર છે. આ એટલા માટે કહી શકાય કારણ કે,ન્યૂઝીલેન્ડ સરકારે મંગળવારે કોરોના વાયરસનો કેસ નોંધાયાની સાથે જ ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે સમગ્ર દેશમાં […]

ન્યૂઝીલેન્ડમાં 6 મહિના બાદ માત્ર 1 કેસ નોંધાતા ફરી લોકડાઉન લાગૂ કરાયું

કોરોનાનો ફરી માત્ર એક કેસ આવતા ન્યૂઝીલેન્ડ સરકાર એક્શનમાં ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ માટે કડક લોકડાઉન લાગૂ કરાયું છ મહિના બાદ નોંધાયો પ્રથમ કેસ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સૌથી પહેલા કોરોના મુક્ત થનારો દેશ ન્યૂઝીલેન્ડ હતો અને હવે ફરીથી કોરોનાનો માત્ર એક કેસ આવતા જ ન્યૂઝીલેન્ડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ સરકારે દેશભરમાં ત્રણ […]

કોરોના દરમિયાન બીજા લોકડાઉનમાં ગ્રાહકોની માંગમાં 200%ની વૃદ્વિ જોવા મળી

કોરોના બાદ અર્થતંત્ર ડબલ સ્પીડે સુધર્યું ગ્રાહકોની માંગમાં 200 ટકાનો નોંધપાત્ર વધારો મજબૂત ગ્રાહક અભિગમ તેમજ બાઉન્સ રેટ્સને કારણે સુધારાને વેગ મળ્યો છે નવી દિલ્હી: ગત વર્ષે લોકડાઉનની સરખામણીએ લોકડાઉનના બીજા તબક્કા દરમિયાન ગ્રાહકોની માંગમાં 200 ટકાથી વધુની વૃદ્વિ થઇ છે. રિપેમેન્ટ્સ અંગે મજબૂત ગ્રાહક અભિગમ તેમજ બાઉન્સ રેટ્સને કારણે સુધારાને વેગ મળ્યો છે અને […]

જ્યાં 10 ટકાથી વધુ સંક્રમણ હોય ત્યાં લૉકડાઉન લાગૂ કરી દો, કેન્દ્રનું 10 રાજ્યોને સૂચન

કેન્દ્ર સરકારોનું કોરોના સંક્રમણને લઇને સૂચન જ્યાં 10 ટકાથી વધારે સંક્રમણ હોય ત્યાં લોકડાઉન લગાવી દો કેન્દ્રએ 10 રાજ્ય સરકારનો કર્યું સૂચન નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે જ્યારે કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. આ અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચન કર્યું છે કે છેલ્લા કેટલાંક સપ્તાહમાં 10 ટકાથી […]

કોરોનાના કેસ વધતા આ રાજ્યમાં 31 જુલાઇ-1 ઓગસ્ટે લોકડાઉનની જાહેરાત

કેરળમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો સરકારે કોરોનાને કાબૂમાં કરવા લીધો નિર્ણય 31 જુલાઇ અને 1 ઓગસ્ટે સંપૂર્ણપણે લોકડાઉનની કરી જાહેરાત નવી દિલ્હી: દેશભરના અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ તેનાથી વિપરીત કેરળમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરળમાં કોરોનાના કેસને કાબૂમાં કરવા અને કોરોના સંક્રમણને પ્રસારને નિયંત્રણમાં કરવા માટે […]

ઉત્તરાખંડ સરકારે કેટલીક છૂટ સાથે રાજ્યમાં કોવિડ કર્ફ્યુને 1 અઠવાડિયા માટે વધાર્યો

ઉત્તરાખંડમાં કોરોના કર્ફ્યુ વધારાયું એક અઠવાડિયા માટે વધારાયું કર્ફ્યું 4 ઓગસ્ટ સુધી શરૂ રહેશે પાબંધીઓ દહેરાદૂન:ઉત્તરાખંડ સરકારે કેટલીક વધુ છૂટ સાથે રાજ્યમાં કોવિડ કર્ફ્યુ મંગળવારે સવારે 6 વાગ્યાથી 4 ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યા સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારી અને બિન-સરકારી કચેરીઓમાં ફક્ત 50 ટકા કર્મચારીઓને જ બોલાવવાની ફરજ દૂર કરવામાં આવી છે. 100 […]

ભારતઃ કોરોના મહામારી વચ્ચે એક મહિનામાં 1.50 કરોડ વ્યક્તિઓએ ગુમાવી રોજગારી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના લોકો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. તેમજ લાખો લોકોએ કોરોના કાળમાં રોજગારી ગુમાવી છે. એક રિપોર્ટ અનુસાર મોંઘવારીના માર વચ્ચે કોરોનાને કારણે તબીબી ખર્ચ વધતા હવે લોકો આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી ઉપર કાપ મુકી રહ્યાં છે. એટલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code