1. Home
  2. Tag "Lord Shriram"

કાશીના કળશમાં ભરેલા સરયૂના જળથી ભગવાન શ્રીરામનો જળાભિષેક થશે

વારાણસીઃ ધર્મનગરી કાશીમાં તૈયાર કળશમાં સરયૂના જળથી ભક્તો રામલલાનો અભિષેક કરશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા વારાણસીમાં એક લાખથી વધારે તાંબા, પિત્તળ અને પિત્તળના કળશ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અયાધ્યા માટે 5 લાખ કળશના ઓર્ડર કાશીના વેપારીઓને મળ્યા છે. ચોકમાં કસેરા પરિવાર 15 જાન્યુઆરી પહેલા આ કળશને તૈયાર કરશે અને અયોધ્યા મોકલશે. […]

ભગવાન શ્રીરામની આંખોમાં કાજલ પીએમ મોદી લગાવશે,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે શરૂ

શ્રીરામની આંખમાં કાજલ લગાવશે PM મોદી સરયુના જળથી મંદિર થશે શુદ્ધ નવ ગ્રહોની થશે પૂજા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે શરૂ દિલ્હી:ભારતમાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણને લઈને એક જોરદાર માહોલ બની રહ્યો છે, દરેક લોકોના મનમાં અત્યારે ભગવાન શ્રીરામના મંદિરમાં દર્શન કરવા માટે જોરદાર આતુરતા જોવા મળી રહ્યો છે. અત્યારે દેશમાં એવો માહોલ છે અને લોકોમાં […]

શ્રી રામનું નામ લો,હનુમાનજીની થશે પરમ કૃપા

બોલો જય શ્રી રામ શ્રીરામ નામથી થાય છે હનુમાનજીની કૃપા ઈતિહાસમાં અનેક પુરાવા જોવા મળ્યા જે જગ્યા પર શ્રી રામનું નામ હોય ત્યાં હનુમાનજી અવશ્ય વસે છે. જ્યાં રામ ત્યાં હનુમાન એવું કહેવામાં આવે છે. આવામાં જો કોઈ વ્યક્તિને હનુમાનજીની પરમ કૃપાના આશિર્વાદ લેવા હોય તો તે શ્રીરામનું નામ અવશ્ય લેવું જોઈએ. મંગળવાર અને શનિવારના […]

UP વિધાનસભા ચૂંટણીઃ કેજરીવાલ ભગવાન શ્રીરામના શરણે, અયોધ્યાને લઈ કરી મોટી જાહેરાત

દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલએ આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવાની કવાયત શરૂ કરી છે અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે. દરમિયાન અરવિંદ કેજરિવાલ પણ હિન્દુત્વ તરફ આગળ વધી રહ્યાં હોય તેમ તેઓ ભગવાન શ્રી રામજીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code