1. Home
  2. Tag "Loss from Mawtha"

બનાસકાંઠામાં માવઠાથી અસરગ્રસ્ત ખેડુતોને વળતર નહીં મળે તો ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે

પાલનપુરઃ બનાસકાંઠામાં બે-અઢી મહિના પહેલા યાને ગત તા. 27મી નવેમ્બરના રોજ પડેલા માવઠાને કારણે કૃષિપાકને સારુએવું નુકશાન થયું હતું. જેમાં સૌથી વધુ  એરંડાનો પાક માવઠાને લીધે નાશ પામ્યો હતો. તત્કાલિન સમયે સરકારે સર્વે કરાવીને ખેડુતોને વળતર આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાવીને મામુલી વળતરની ઓફર કરવામાં આવી છે. જેની સામે ખેડુતોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code