1. Home
  2. Tag "madhya pradesh"

દેશમાં સૌથી વધારે દીપડા મધ્યપ્રદેશમાં, 3907 જેટલા દીપડા નોંધાયાં

ભોપાલઃ મધ્યપ્રદેશના દીપડાએ રાજ્યનો મેડલ જાળવી રાખ્યો છે. જો સમગ્ર દેશની વાત કરીએ તો સૌથી વધુ 3,907 દીપડા સાથે મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે. આ પછી મહારાષ્ટ્રમાં 1,985, કર્ણાટકમાં 1,879 અને તમિલનાડુમાં 1,070 દીપડા છે. જ્યારે વર્ષ 2018ની વાત કરીએ તો એમપીમાં દીપડાઓની સંખ્યા 3421 હતી. વનમંત્રી નાગરસિંહ ચૌહાણે ફરી એકવાર દીપડાનું રાજ્ય બનવા બદલ વન્યજીવ સંરક્ષણ […]

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં 14 વ્યક્તિના મોત, કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય

ભોપાલઃ મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પિક-અપ વાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બડઝરના ઘાટમાં પિક-અપ વાનના ચાલકો ગાડી પર કાબૂ ગુમાવતા વાન પલટી ગઈ હતી. જેના કારણે 6 પુરૂષ અને 8 મહિલાઓના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ […]

દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…

ભોપાલઃ ઉજ્જૈનના જંતર-મતર ખાતે 85 ફુટ ઉંચા ટાવર ઉપર વૈદીક ધડિયાળ લગાવવામાં આવી છે. આ ઘડીયાળનું ઈન્સ્ટ્રોલેશન અને ટેસ્ટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. 10*12ની વૈદીક ઘડિયાળ દુનિયાના પ્રથમ એવી ડિજીટલ વોચ હશે જે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીનવિચ મીન ટાઈમ બનાવશે. આ ઉપરાંત પંચાગ અને મૂહૂર્તની પણ […]

મધ્યપ્રદેશના દેવાસમાં હિંદુઓએ લગાવ્યા મકાન વેચવાના પોસ્ટર!, ફ્લેગમાર્ચ બાદ હટાવાયા પોસ્ટર

દેવાસ: મધ્યપ્રદેશના દેવાસમાં કબ્રસ્તાન અને સ્મશાન વિવાદથી ક્ષુબ્ધ થયેલા હિંદુઓએ શનિવારે પોતાના ઘર વેચવાના પોસ્ટર લગાવ્યા અને બાદમાં પ્રશાસન અને પોલીસને સમજાવા તથા વિસ્તારમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યો અને તેના પછી મોડી રાત્રે તેમણે પોસ્ટરો હટાવ્યા હતા. શુક્રવારે પ્રશાસને કબ્રસ્તાન અને સ્મશાન વિવાદમાં નવો માર્ગ કાઢવાની કોશિશ કરી હતી. લોકોએ હનુમાનજીનો ફોટોગ્રાફ રાખીને પૂજા પણ […]

શું કમલનાથ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે, જાણો શું કહ્યું કોંગ્રેસના નેતાએ?

નવી દિલ્હી: ભાજપમાં સામેલ થવાની અટકળો પર કમલનાથે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે એબીપી ન્યૂઝને કહ્યું છે કે જો આવી કોઈ વાત હશે, તો સૌથી પહેલો મોકો તમને આપવામાં આવશે, સૌથી પહેલા તમને જણાવવામાં આવશે. કમલનાથ છિંદવાડામાં પોતાનો કાર્યક્રમ અધવચ્ચે છોડીને જ દિલ્હી પહોંચ્યા છે. સૂત્રો મુજબ, 19 ફેબ્રુઆરીએ કમલનાથ અને છિંદવાડાથી તેમના સાંસદ પુત્ર […]

મધ્યપ્રદેશમાં ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST વસુલાશે, બિલ વિધાનસભામાં રજુ થયું

ભોપાલઃ મધ્યપ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લગાવતુ વિધેયક રજુ કર્યું હતું. જેનો કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત, અભિજીત શાહ અને અભય મિશ્રાએ વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતા ઉમંગ સિંધારએ આરોપ લગાવતા કહ્યું હતું કે, સરકાર જુગાર-સટ્ટાને કાયદેસર બનાવવામાં આવી રહ્યું છે. અન્ય ધારાસભ્યોએ કહ્યું […]

મધ્યપ્રદેશઃ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા છ વ્યક્તિના મોત, 50થી વધારે લોકો ઈજાગ્રસ્ત

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં હરદામાં આજે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં અનેક ઘરોમાં આગ લાગી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. બૈરાગઢ ગામમાં મગરધા રોડ પર ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલતી હતી. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વહીવટીતંત્રે નજીકના ઘરોને ખાલી કરાવ્યા છે અને […]

ટ્રક ડ્રાઈવરની ઓકાત પુછનારા શાજાપુરના ડીએમને પદ પરથી હટાવાયા, MPના CM મોહન યાદવે કરી કાર્યવાહી

ભોપાલ: એક ટ્રક ડ્રાઈવરને ઓકાત દેખાડનારા મધ્યપ્રદેશના શાજાપુરના કલેક્ટર કિશોર કુમાર કન્યાલ પર કાર્યવાહી કરવામાં આવી છે. ડીએમનો આ વીડિયો વાયરલ થયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સરકારે આકરી કાર્યવાહી કરતા કલેક્ટરને પદ પરથી હટાવ્યા છે. કલેક્ટર કિશોર કન્યાલ દ્વારા ટ્રક ડ્રાયવરો સાથે બેઠક દરમિયાન વાંધાજનક ભાષાનો ઉપોયગ કરવાના મામલે મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે […]

મધ્યપ્રદેશઃ ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, અનેક સિનિયર નેતાઓને કેબિનેટમાં અપાયું સ્થાન

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સીએમ મોહન યાદવના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમજ નવા બનાવાયેલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતા. મંત્રીમંડળનું વિસ્તરણ કરીને તેમાં નવા 28 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 18 કેબિનેટ, 6 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને 4 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે. કેબિનેટમાં પ્રદુમ્નસિંહ તોમર, તુલસી સિલાવટ, અદલ સિંહ કસાના, નારાયણ સિંહ કુશવાહ, વિજય […]

મધ્યપ્રદેશમાં ડો. મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે ડો. મોહન યાદવે શપથ ગ્રહણ કર્યાં હતા. ભોપાલના મોતીલાલ ભૈરવ સ્ટેડિયમમાં શપથવિધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. નવા મુખ્યમંત્રી ડો. મોહન યાદવે રાજ્યપાલજીએ શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તરીકે જગદીશ દેવડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code