1. Home
  2. Tag "mango"

કેરી ખાવાના છે અનેક ફાયદા,એટલે જ કહેવાય છે તેને ફળોનો રાજા

કેરીને આ માટે કહેવાય છે ફળોનો રાજા કેરી ખાવાના છે અનેક ફાયદા જાણો શું છે તે ફાયદા કેરીને આમ તો ફળોનો રાજા કહેવામાં આવે છે અને કેરી એ એવું ફળ છે કે જે સૌ કોઈને પસંદ હોય છે. ઉનાળામાં તો કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતા લોકોની તો ખરીદી માટે લાઈન લાગતી હોય છે. કેરીમાં ફોલેટ, […]

રાજકોટની બજારોમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન પરંતુ મર્યાદિત આવક હોવાથી ભાવ આસમાને

 બજારોમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન  મર્યાદિત આવક હોવાથી ભાવ આસમાને  કેરી શોખીનોના ખિસ્સા ઉપર પડી અસર રાજકોટ : કેરીના સ્વાદ રસિયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે.ઉનાળાના આરંભે ફળોના રાજા હાફૂસ કેરીનું રાજકોટની બજારમાં આગમન થઈ ગયું છે. જોકે, હાલ મર્યાદિત આવક હોવાથી હાફુસ કેરીનો ભાવ રૂ.400 થી 500 સુધી છે.જેથી કેરી શોખીનોના ખિસ્સા ઉપર અસર પડી […]

કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર, જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કેરીના રસીયાઓ ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જોવે છે. હવે તેમની આતુરતાનો અંત આવી ચુક્યો છે. જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. જો કે, કેરીનો ભાવ સાંભળીને કેરીના રસિયાઓને કેરીનો સ્વાદ ફિકો લાગી શકે છે. 10 કિલો કેરીના બોક્સનો ભવ રૂ. એક હજારથી લઈને 1700 સુધી […]

મહારાષ્ટ્રમાં પૂનાના માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન

મુંબઈઃ માર્ચના આરંભ સાથે જ ગરમીનો પ્રારંભ થશે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેરીની ભારે માંગ હોય છે. દરમિયાન પૂણાના બજારમાં અત્યારથી હાફુસ કેરીનું આગમન થયું છે. એક વેપારીએ કેરીનું ટોપલી રૂ. 31 હજારમાં ખરીદી હતી. અત્યાર સુધીમાં સૌથી વધારે કિંમત હોવાનું મનાઈ રહ્યું છે. આગામી દિવસોમાં બજારમાં કેરીઓ જોવા મળશે. બીજી તરફ કોરોનાના કેસમાં ઘટાડો […]

પડ્યા ને માથે પાટુ! ગીરમાં કેસરના આંબામાં ફ્લાવરિંગ બાદ હવે મઘિયા નામનો રોગ આવી ગયો

આંબામા ફલાવરિંગ બાદ મધિયા નામનો રોગ આવ્યો ઈયળ અને મધિયાને લઈ કેસર કેરીના પાકને ભારે નુકશાન  ખેડુતોને પડ્યા પર પાટું જેવી પરીસ્થિતિ   ગીર-સોમનાથ: ખેડૂતની સ્થિતિ ઘણીવાર એવી થતી હોય છે જેમાં તેને પડ્યાને માથે પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કુદરતી આફતોથી રાહત મળે તો નવી સમસ્યા સર્જાઈ જતી હોય છે ત્યારે ગીરમાં […]

વધુ પડતા ઝાકળને લીધે કેસરના આંબાઓ પર ફુલ ન બેસતા કેરીના પાકને ફટકો પડશે

જુનાગઢઃ રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વારંવાર વાતાવરણમાં આવેલો પલટો, અને ઝાકળ પડવાને લીધે કેરીના આંબા પર હજુ મોર બેઠા નથી એટલે કે ફુલ આવ્યા નથી. એટલે આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ગીરના તળાલા, ઊના તેમજ અમરેલીના ધારી સહિતના વિસ્તારોમાં આંબાવાડીઓ આવેલી છે. આ વિસ્તારોમાં […]

કેરીની સિઝન 7મી જુલાઈએ પૂર્ણ થશેઃ ગત વર્ષ કરતા એક લાખ બોક્સની આવક ઘટી

તલાલા ગીરઃ  કેસર કેરીના મુખ્ય મથક તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે કેરીની સીઝન 7 જુલાઇએ પૂરી થશે. અત્યાર સુધીમાં વેચાણમાં આવેલી કેસર કેરીમાં ગત વર્ષ કરતાં 1 લાખ બોક્સનો ઘટાડો જોવા મળ્યો છે. વાવાઝોડાને લીધે કેરીના પાકને નુકશાન થતા આવકમાં ઘટાડો નોંધાયો છે. તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ જણાવ્યું હતું કે, તાલાલા માર્કેટીંગ યાર્ડમાં […]

નાળિયેરી, કેરી, આંબા સહિતના વૃક્ષોને પૂન: સ્થાપિત કરવા 193 કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતોને માર્ગદર્શન આપશે

ગાંધીનગરઃ તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અને રાજુલા સહિત સાગરકાંઠા વિસ્તારને ભારે નુકસાન થયુ હતું. નાળિયેરી સહિત અનેક વૃક્ષો મુળમાં ઉખડીને જમીન દોસ્ત બન્યા છે. આવા વૃક્ષોને બચાવી શકાય કે કેમ તે અંગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના 190 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન આપશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત  પર […]

વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. […]

વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને વ્યાપક નુકસાન

અમદાવાદ: તૌકાતે વાવાઝોડાંએ રાજ્યના અનેક જિલ્લામાં જિલ્લામાં વિનાશ વેર્યો છે. વાવાઝોડાને પગલે કેરીનું ઉત્પાદન કરતા ખેડુતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. સૌરાષ્ટ્રમાં કેસર કેરીના આંબા ઉપર તૈયાર કેરીઓ વાવાઝોડાને પગલે ખરી પડી હતી.આ ઉપરાંત નવસારીમાં પણ કેરીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પ્રક્રિયા બાદ રાજ્યભરમાં ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code