મણીપુરમાં હિંસા બાદ માહોલમાં શાંતિ જાળવી રાખવા રાજ્ય સરકાર એક્શન મોડમાં , દરએક વિસ્તારમાં સુરક્ષાદળની એક એક ટીમ રહેશે તૈનાત
ઈમ્ફાલઃ- મણાીપુિરમાં 3 મેના રોજથી હિંસા વકરી હતી અત્યાર સુધી 100થી વધુ લોકોએ હિંસામાં જીવ ગુમાવ્યા છે જો કે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને દરેક વિસ્તારમાં દળની એક એક ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી શાંતિ જળવાઈ રહે અને હિંસક પ્રવૃત્તિઓને અટકાવવામાં સફળતા મળી રહે. રાજ્ય સરકારે હિંસાની સ્થિતિ […]


