1. Home
  2. Tag "manipur"

મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ 10 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો

મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો 10 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ બપોરે 3 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેશે ઇમ્ફાલ :મણિપુર સરકારે બુધવારે કહ્યું કે તેણે “શાંતિ અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે” રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને પાંચ દિવસ સુધી લંબાવ્યું છે. હવે 10મી જુલાઈના રોજ બપોરે 3 વાગ્યા સુધી […]

મણિપુરમાં હિંસા વચ્ચે ટોળાએ IRB કેમ્પ પર કર્યો હુમલો,જવાબી કાર્યવાહીમાં એક યુવકનું મોત,એક જવાન ઘાયલ

ઇમ્ફાલ : મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મંગળવારે થૌબલ જિલ્લામાં પણ અથડામણ જોવા મળી હતી. જ્યાં ટોળાએ કથિત રીતે ભારતીય રિઝર્વ ફોર્સ (IRB)ના કેમ્પમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ભીડને રોકવા માટે સુરક્ષાકર્મીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો, જેમાં 27 વર્ષીય યુવકનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ટોળાએ શસ્ત્રો અને દારૂગોળો […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા – કુકૈઈ બળવાખોરો દ્રારા ફાયરિંગની ઘટનામાં  ત્રણના મોત

  ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાની 3 જી તારીખથી બે સમુદાયો વચ્ચે શરુ થયેલી હિંસા હાલ સુધી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે ફરી મણીપુરમાં હિંસા ભડકી છે.દરમિયાન, શનિવારે મોડી રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં ગોળીબારમાં ફરી એકવાર ત્રણ મતૈઇ સ્વયંસેવકોના મોત થયાનો એહવાલ સામે આવ્યા છે. જાણકારી અનુસાર  આ ઘટના બિષ્ણુપુર જિલ્લાના ખુમ્બી પોલીસ સ્ટેશન હેઠળ લિંગંગતાબી […]

મણીપુરમાં હિંસા બાદ માહોલમાં શાંતિ જાળવી રાખવા રાજ્ય સરકાર એક્શન મોડમાં , દરએક વિસ્તારમાં સુરક્ષાદળની એક એક ટીમ રહેશે તૈનાત

  ઈમ્ફાલઃ- મણાીપુિરમાં 3 મેના રોજથી હિંસા વકરી હતી અત્યાર સુધી 100થી વધુ લોકોએ હિંસામાં જીવ ગુમાવ્યા છે જો કે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને દરેક વિસ્તારમાં દળની એક એક ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી શાંતિ જળવાઈ રહે અને હિંસક પ્રવૃત્તિઓને અટકાવવામાં સફળતા મળી રહે. રાજ્ય સરકારે હિંસાની સ્થિતિ […]

મણિપુરઃ બિરેન સિંહ સીએમ પદ પરથી રાજીનામું નહીં આપે,સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફાટેલો રીઝાઇન લેટર

ઇમ્ફાલ : ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર છેલ્લા ત્રણ મહિનાથી વંશીય હિંસાનો ભોગ બની રહ્યું છે. હિંસા વચ્ચે સતત ટીકાનો સામનો કરી રહેલા રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો છે. બિરેન સિંહે આ અંગે ટ્વિટ કરીને લખ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ખરાબ સમયમાં હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા, ગોળીબારમાં બે લોકોના મોત, પોલીસ એક્શન મોડમાં

મણીપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી ગોળીબારમાં ફરી બે લોકોના મોત ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત મે મહિનાથી હિંસા ચાલી રહી છે ત્યારે હાલ પણ  હિંસા અટકવાનું નામ નથી લઈ રહી પોલીસ અને સુરક્ષાદળો દ્રારા સતત હિંસા કરનારની ઓળખ કરીને તેઓની ઘરપકડ કરાી રહી છએ આવી સ્થિતિ વચ્ચે ફરી એક વખત મણીપુરમાં હિંસા ભડકી છે. પ્રાપ્ત […]

હિંસા પીડિતોને મળવા રાહત શિબિરમાં જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાને મણિપુરમાં રોકવામાં આવ્યો

ઈમ્ફાલ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે મણિપુર પહોંચ્યા હતા. અહીંથી ઈમ્ફાલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પોલીસે તેમના કાફલાને અટકાવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાહુલના કાફલાને ઈમ્ફાલ પહેલા લગભગ 20 કિમી દૂર બિષ્ણુપુર જિલ્લામાં રોકી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં હિંસા અને આગચંપીની ઘટનાઓને જોતા પોલીસ તેમને આગળ વધવા દેતી નથી. […]

મણીપુરમાં છેલ્લા 24 કલાકમાં હિંસાની કોઈ ઘટના નહી, સુરક્ષાને ધ્યાનમાં લેતા પોલીસ ક્ટ્રોલ રુમ સ્થાપિત કરાયા

  ઈમ્ફાલઃ- મે મહિનામાં શરુ થયેલી કુકી અમે મતૈઈ સમુદાય વચ્ચેનું આદોલન ધઘીરે ઘીરે હિંસક બન્યું આ હિંસામાં 100થી વધુ લોકોના જીવ પણ ગયા જો કે હવે અહીની સ્થિતિ સામાન્ય બનતી જોવા મળી રહી છે અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અહી એક પણ હિંસાની ઘટના બની નથી પરંતુ પોલીસ અને સેના સતર્ક બની […]

મણીપુરની સરકારે સરકારી કર્મીઓ માટે લીધો મહત્વનો નિર્ણય – કામ નહી તો વેતન નહી પદ્ધતિ કરાશે લાગૂ

  ઈમ્ફાલઃ- મણીપુર રાજ્ય હાલ હિંસાને કારણે સતત ચર્ચામાં આવ્યું છે છએલ્લા કેટલાક મહિનાઓથી અહી હિંસા થઈ રહી હતી જો કે હવે થોડી શાંતિ જોવા મળી રહી છએ ત્યારે હવે આવી સ્થિતિ વચ્ચે મઈપુરની સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે જાણકારી અનુસાર રાજ્યની સરકારે ઓફિસમાં ન આવતા તેના કર્મચારીઓ પર ‘નો […]

મણીપુરમાં હિંસા મામલે પોલીસ અને સુરક્ષાદળોની મોટી કાર્યવાહી – પહાડી તથા ખીણ વિસ્તારમાં 12 બંકરોનો નાશ કર્યો

મણીુરમાં હિંસા યથાવત 12 બંકરો નષ્ટ કરાયા ઈઆઈડી બોમ્બ પણ સર્ચ ઓપરેશન દરમયાન મળી આવ્યા ઈમ્ફાલઃ-  મે મહિનાની શરુઆતથી જ બે સમુદાયોને લઈને શરુ થયેલું આંદોલન ઘીરે ઘીરે હિંસક બનતું ગયું આ હિંસક અથડામણમાં અત્યાર સુધી 110થી વધુ લોકોના જીવ ગયા હતા સ્થિતિનો તાગ મએળવવા ગૃહમંત્રી શાહ પોતે પણ મણીપુર પહોંચ્યા હતા જો કે અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code