1. Home
  2. Tag "manipur"

મણિપુરમાં નથી અટકી રહી હિંસા,ભાજપ કાર્યાલયોમાં તોડફોડ,પોલીસ સ્ટેશનો પર ગોળીબાર

ઇમ્ફાલ : મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. જણાવવામાં આવ્યું છે કે મણિપુરના બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં ગઈકાલે રાત્રે અત્યાધુનિક હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉગ્રવાદીઓએ લાંગોલ વિસ્તારમાં એક મકાનને પણ આગ લગાવી દીધી હતી. રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાંથી તોડફોડ અને આગચંપીના અહેવાલો આવી રહ્યા છે. પરિસ્થિતિને જોતા આર્મી, આસામ રાઇફલ્સ, રેપિડ એક્શન ફોર્સ અને […]

મણીપુરમાં ફરી હિંસા ભડકી, બીજેપી નેતાઓના ઘરમાં આગ ચાંપવાની ઘટના, સુરક્ષાદળો પર કરાયો હુમલો

મણીપુરમાં ભડી ફરી હિંસા નેતાઓના ઘરમાં આગ આચંપવામાં આવી સુરક્ષાદળો પર ભીડનો હુમલો ઈમ્ફાલઃ- મણીપુર રાજ્યમાં 3 મેના રોજથી શરુ થયેલી હિંસા હજી સુધી અટકવાનું નામ નથી લઈ રહી , બે સમુદાયો વચ્ચે શરુ થયેલા પ્રદર્શન ઉગ્ર બનતા હિંસા ભડકી હતી અત્યાર સુધી 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા પરિસ્થિતિ કથળતા ગૃહમંત્રી અમિત શાહ પોતે રાજ્યની […]

મણિપુર:ઈમ્ફાલમાં ઉપદ્રવીઓએ કેન્દ્રીય મંત્રીના ઘરને આગ ચાંપી,પેટ્રોલ બોમ્બ પણ ફેંકાયા

ઈમ્ફાલ:ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનામાં એક કેન્દ્રીય મંત્રીના ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું. મણિપુર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહના કોંગબા નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી. જોકે, ઘટના સમયે કેન્દ્રીય મંત્રી ઘરે ન હતા. આ પહેલા બુધવારે કેટલાક બદમાશોએ ઇમ્ફાલ પશ્ચિમના લામફેલ વિસ્તારમાં […]

મણીપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્ર બનેલા ટાળાએ કેન્દ્રીય મંત્રીના સરકારી આવાસમાં આંગ ચાંપી

મણીપુરમાં ફરી ભડકી હિંસા ઉગ્ર બનેલી ભીડે મંત્રીના આવાસમાં લગાવી આગ ઈમ્ફાલઃ- 3 મેના રોજથી શરુ થયેલી મણીપુિરની હિંસા હજી અટકાવાનું નામ નથી લઈ રહી, હિંસક ઘટનાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ગઈકાલે ગોળીબારમાં 9 લોકોના મોત બાદ વિતેલી સાંજે જ ભીડના ટોળઆએ કેન્દ્રીય મંત્રીના સરકારી આવાસને નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા […]

મણિપુરમાં ફરી હિંસા ભડકી-ખમેનલોકમાં થયેલ ગોળીબારમાં 9 લોકોના મોત,10 ઘાયલ

ઈમ્ફાલ:મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. રાજ્યના ખામેનલોક વિસ્તારમાં ફાયરિંગ દરમિયાન નવ લોકોના મોત થયા છે. સેનાના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. તાજી હિંસા ફાટી નીકળ્યા બાદ છેલ્લા 24 કલાકમાં એક મહિલા સહિત નવ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખામેનલોક વિસ્તારમાં મોડી રાત્રે થયેલા ફાયરિંગની […]

મણીપુરમાં હિંસાને લઈને રાજ્યપાલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની રચના કરાઈ

મણીપિરમાં રાજ્યપાલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની રચના  આ સમિતિમાં સરકારના  મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને નેતાઓનો સમાવેશ ઈમ્ફાલઃ-  : મણીપુરમાં થએલ્લા 1 મહિનાથી શાંતિનું હનન થઈ રહ્યું છે 3 મેથી શરૂ થયેલી કુકી અને મેતેઈ જાતિઓ વચ્ચેની હિંસામાં 100 થી વધુ લોકો આ હિંસામાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 35,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. 4 જૂનના […]

મણીપુરમા હિંસક ટોળાએ એમ્બ્યુલન્સને આગ લગાવી, માતા-પુત્ર સહીત 3 લોકો બળીને ખાખ

મણીપુરમાં ફરી હિંસા એમ્બ્યુલન્સમાં આગ લગાવવાની ઘટના માતા પુત્ર સહીત ત્રણ લોકોના મોત ઈમ્ફાલ- મણીપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી ફરી એક વખત ને મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ટોળાઓ એ હિંસા ફેલાવી હતી જેમાં  એમ્બ્યુલન્સને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં  એક આઠ વર્ષના બાળક, તેની માતા અને તેમાં સવાર અન્ય એક સંબંધીનું મોત […]

મણિપુર: ઉગ્રવાદીઓની ફાયરિંગમાં BSF જવાનનું મોત,બે સૈનિકો ઘાયલ

ઇમ્ફાલ:મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યના અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ વચ્ચે સોમવારે રાત્રે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જેમાં એક BSF જવાન શહીદ થયો છે જ્યારે આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ થયા છે. હિંસાને જોતા મણિપુર સરકારે ઈન્ટરનેટ પ્રતિબંધ 10 જૂન સુધી લંબાવ્યો છે. રાજ્યમાં 3 મેથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે. રાજ્યમાં 3 […]

મણીપુરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ,રાજ્યમાં ફરી બે સમુદાયો વચ્ચે થયેલા ગોળીબારમાં 3 લોકોના મોત

મણીપુરમાં ફરી હિંસા ભડકી ત્રણ લોકોના મોત નો એહવાલ ઈમ્ફાલઃ- મણીપુરમાં બે સમુદાયો વચ્ચે 3 મેથી શરુ થયેલી હિંસા એટલી હદે વધી હતી કે અહી સેનાની ફોર્સ ઉતારવી પડી હતી,આ હિંસામાં હમણાસુધી અંદાજે 80 લોકોના મોત થયા હતા ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી ત્યાર બાદ ફરી શાંતિ છવાી હતી જો કે […]

હિંસા બાદ મણીપુરમાં ચીજ વસ્તુઓની અછત , પેટ્રોલની કિંમત 200 રુપિયા તો જીવન જરુરી દવાઓની સર્જાય અછત

મણીપુરમાં હિંસા બાદ સ્થિતિ વણસી પેટ્રોલની કિમંત બમણી જરીરી દવાઓની સર્જાય અછત ચીજ વસ્તુઓના ભાવ વધ્યા ઈટાવાઃ- મણીપુરમાં બે સમુદાયો વચ્ચે ચાલેલી હિંસા બાદ સ્થિતિ વણસી હતી, ગૃમંત્રી અમિત શાહે અહીની મુલાકાત લઈને સ્થિતિનું નિરિક્ષણ પણ કર્યું હતુ, જો કે હિંસામાં 80 લોકોના મોત થયા તો કેટલાક લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા ત્યારે હાલની જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code