પીએમ મોદી સતત મણીપુરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે – અમિત શાહ
ગૃહમંત્રી શાહે સર્વદળની બેઠક યોજી બેઠકમાં કહ્યું અહીની સ્થિતિ પર પીએમ મોદીની સતત નજર છે ઈમ્ફાલઃ- મણીપુરની સ્થિતિને લઈને ગૃહમંત્રી અમિતશાહે ગઈકાલે એક સવ્રદળની બેઠક બોલાવી હતી આ બેઠકમાં રાજ્યની સ્થિથિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.મંત્રીએ તમામ રાજકીય પક્ષોને પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને મણિપુરના વિવિધ સમુદાયો વચ્ચે વહેલી તકે શાંતિ અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ […]


