ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના લોકોને કરી અપીલ,જાણો શું કરી અપીલ
ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના લોકોને કરી અપીલ જાણો શું કરી અપીલ વાંચો વિગતવાર દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મણિપુરના લોકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 પર નાકાબંધી હટાવવાની અપીલ કરી હતી જેથી કરીને ખોરાક, દવા અને બળતણ જેવી મૂળભૂત અને આવશ્યક વસ્તુઓ રાજ્ય સુધી પહોંચી શકે. શાહે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને સિવિલ સોસાયટીના સભ્યોને […]


