1. Home
  2. Tag "manipur"

ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના લોકોને કરી અપીલ,જાણો શું કરી અપીલ

ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના લોકોને કરી અપીલ જાણો શું કરી અપીલ  વાંચો વિગતવાર  દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મણિપુરના લોકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 પર નાકાબંધી હટાવવાની અપીલ કરી હતી જેથી કરીને ખોરાક, દવા અને બળતણ જેવી મૂળભૂત અને આવશ્યક વસ્તુઓ રાજ્ય સુધી પહોંચી શકે. શાહે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને સિવિલ સોસાયટીના સભ્યોને […]

મણીપુરમાં હિંસાની તપાસ માટે કેન્દ્રએ સમિતિનું કર્યું ગઠન, 6 મહિનાની અંદર રિપોર્ટ જમા કરાવવાની સૂચના

મણીપુર હિંસાની તપાસ માટે સમિતિનું ગઠન 6 મહિનાની અંદર રિપોર્ટ જમા કરાવાની સૂચના દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી મણીપુર રાજ્યની શાંતિ ભંગ થી હતી, અહી બે સમુદાયો વચ્ચે ચાલી રહેલું આંદોલન ઉગ્ર બન્યું પરિણામે 80થી વધુ લોકોના આ હિંસામાં મોત થયા તો અનેક લોકો ઘરથી બેઘર થયા જો કે હવે રાજ્યમાં હિંસાની તપાસ મામલે કેન્દ્ર સરકાર […]

મણિપુરઃ સુરક્ષા કર્મચારીઓના એક્શન પૂર્વે 140 જેટલા હથિયારો જમા થયાં

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલની અસર હિંસાગ્રસ્ત મણિપુરમાં દેખાવા લાગી છે. મોટી સંખ્યામાં લોકો લૂંટાયેલા હથિયારો જમા કરાવી રહ્યા છે. સવારથી જ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં લોકો ચોરીના હથિયારો સરેન્ડર કરાવવા જઈ રહ્યાં છે. મણિપુર પોલીસે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલને પગલે મણિપુરમાં અલગ-અલગ જગ્યાએ 140 હથિયારો સોંપવામાં આવ્યા છે. અમિત […]

ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી,મણિપુરની વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું

દિલ્હી : હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કરીને રાજધાની દિલ્હી પરત ફરેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મીટિંગમાં બંને વચ્ચે શું થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શાહે મુર્મુને મણિપુરની […]

મણિપુર હિંસા વચ્ચે અમિત શાહની મુલાકાતનો પડધો પડ્યો, રાજીવ સિંહ બન્યા આગામી DGP

ગૃહમંત્રી શાહની મનીપુરની મુલાકાત બાદ પડ્યો પડઘો રાજીવ સિંહ બન્યા આગામી DGP દિલ્હીઃ- મણીપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસા ચાલી રહી હતી ત્યાર બાદ ગૃહમંત્રી શાહ મનીપુરની મુલાકાત લીધી હતી શાહની મુલાકાતનો રાજ્યમાં હવે પડઘો પડ્યો છે. કારણ કે અમિત શાહની મણિપુર મુલાકાત બાદ આ હિંસાની ઘટનાઓને જોતા કેન્દ્ર સરકારે રાજીવ સિંહને મણિપુરના નવા ડીજીપી તરીકે […]

મણિપુર હિંસાઃ ન્યાયીક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહે જાહેરાત કરી કે, મણિપુર હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. આ સાથે હિંસાની છ ઘટનાઓની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. અમિત શાહે પીડિતોને 10-10 લાખ રૂપિયાનું […]

ગૃહમંત્રી અમિત શાહે મણીપુરમાં રાહત શીબિરોની લીઘી મુલાકાત – પહાડી વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ઝડપી પહોંચાડવાની આપી સૂચના

 અમિત શાહે મણીપુરમાં રાહત શીબિરોની લીઘી મુલાકાત  પહાડી વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ઝડપી પહોંચાડવાની આપી સૂચના ઈમ્ફાલ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિંસાગ્રસ્ત વિસલ્તાર મણીપુરની ત્રણ દિવસીય  ુલાકાતે છે આ દરમિયાન તેમણે એહી રાહત શીબિરોની પમ મુલાકાત લીઘી હતી.મણિપુર પ્રવાસના ત્રીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે મોરેહ અને કાંગપોકપીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નાગરિક સમાજના સંગઠનો સાથે […]

મણિપુર હિંસાઃ પીડિતોના પરિવારને આર્થિક સહાયની સાથે એક સભ્યને સરકારી નોકરી અપાશે

નવી દિલ્હીઃ મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસા રોકવા અને વિવાદ ઉકેલવા ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં ધામા નાખ્યાં છે. તેઓ 1 જૂન સુધી મણિપુરમાં રહેશે. દરમિયાન તેણેમ મેરેથોન મીટિંગ શરૂ કરી છે. તેમણે હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને આર્થિક મદદની સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. તેમજ, હિંસા પછી રાજ્યમાં વધતી […]

મણીપુરમાં ગૃહમંત્રી શાહની મુલાકાત પહેલા જ ફરી હિંસા ભડકી, 5 લોરોના મોતનો એહવાલ

મણીપુરમાં ફરી હિંસા ભડકી 5 લોકોના મોત થયા આજે અમિત શાહ મણીનગર પહોચ્યા ઈટાવાઃ- મણીપુરમાં આદિવાસી સમુદાય મતૈય અને કુકી એ જે આંદોલનની શરુાત કરી હતી તે ઘીરે ઘીરે ઉગ્ર બનતું ગયું પરિણામે મણીપુરમાં ભારે હિંસા ફભડકી અનેક લોકો ઘરથી બેઘર થયા ત્યારે આજરોજ સ્થિતિની સમિક્ષા અને અહીંના જવાનો સલાથે વાતચીત કરવા માટે ગૃહમંત્રી અમિત […]

અમિત શાહ આજથી 1 જૂન સુધી મણિપુરના પ્રવાસે રહેશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 1 જૂન સુધી હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે રહેશે. વંશીય સંઘર્ષનો ઉકેલ શોધવા માટે ગૃહમંત્રી ત્રણ દિવસ રાજ્યમાં રહેશે. અગાઉ અમિત શાહે મણિપુરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને વચન આપ્યું હતું કે સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે. યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code