સેનાના પ્રમુખ મનોજ પાંડે આજે હિંસાગ્રસ્ત મણીપુરની મુલાકાત લેશે – સેનાના જવાનોને મળીને સ્થિતિની સમિક્ષા કરશે
આર્મી ચીફ મણીપુરની લેશએ આજે મુલાકાત સેનાના જવાનોને મળીને સ્થિતિની કરશએ સમિક્ષા દિલ્હીઃ- આજરોજ શનિવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવા હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે. અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર ચીફના ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતા પણ તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન આર્મી ચીફની સાથે રહેશે. આ બાબતે વધુ વિગત […]


