1. Home
  2. Tag "manipur"

સેનાના પ્રમુખ મનોજ પાંડે આજે હિંસાગ્રસ્ત મણીપુરની મુલાકાત લેશે – સેનાના જવાનોને મળીને સ્થિતિની સમિક્ષા કરશે

આર્મી ચીફ મણીપુરની લેશએ આજે મુલાકાત સેનાના જવાનોને મળીને સ્થિતિની કરશએ સમિક્ષા દિલ્હીઃ- આજરોજ શનિવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવા  હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે. અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર ચીફના ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતા પણ તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન આર્મી ચીફની સાથે રહેશે. આ બાબતે વધુ વિગત […]

મણીપુરમાં હિંસા બાદ હજારો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા, પોતાના ઘર છોડીને બીજે લઈ રહ્યા છે આશરો

મણીપુરમાં હિંસા બાદ અનેક લોકો ઘર છોડવા મજબૂર અનેક ઘર અને રસ્તાઓ વિરાન બન્યા ઈમ્ફાલઃ- મણીપુરમાં થોડા દિવસો અગાઉ આદિવાસી સમુદાયમાં કેટલીક માંગ સાથે હિંસા ઉપડી હતી અને આ હિંસાએ ભયંકરરુપ લીધુ હતુ હિંસા બાદ હવે અહીથી અનેક લોકો પોતાના ઘર છોડીને સંથરાતંરણ કરવા બજબૂર બન્યા છે. મોટા ભાગમાં કુકી અને મતૈય સમુદાયના લોકોએ ઘર […]

મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, તોફાનીઓએ ચાર મકાનોને આગ ચાંપી

નવી દિલ્હીઃ હિંસાગ્રસ્ત મણિપુરમાં સોમવારે બપોરે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. અજાણ્યા તત્વો દ્વારા ચાર મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી, આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સેના, આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક […]

મણીપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંઘની અવધિ 20 મે સુધી લંબાવાઈ, અફવા ફેલાવનારા સામે ફરિયાદ થશે દાખલ

મણીપુરમાં 20 મે સુગી ઈન્ટરનેટ પ્રતિબંધ  અફવા ફેલાવનારા સામે હેલ્પલાઈન નંબર રજૂ કરાયો હવે અફવા ફેલાવનારો સામે થશે કાર્યવાહી ઈમ્ફાલઃ- છેલ્લા ઘણા દિવસોથી દેશના રાજ્ય મણીપિરમાં હિંસા ફાટી નીકળી હતી જો કે હાલ તો સ્થિતિ કાબૂમાં છે પરંતુ હિંસાને લઈને ઈન્ટરનેટ પ્રતિબંધની સમયમર્યાદા ફરી વધારી દેવામાં આવી છે આ સાથે જ જે લોકો હિંસાને લઈને […]

મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય  સાથે બેઠક કરી- કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’

મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે  યોજી બેઠક શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય  સાથે બેઠક કરી કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’ દિલ્હીઃ- મણીપુર રાજ્યમાં હિંસાના કારણએ એનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો હાલ સ્થતિ શાંત પડેલી જોઈ શકાય છે, આદિવાસી સમદાયે શરુ કરેલ આંદોલન હિંસક બન્યું હતું ત્યારે આ બબાતે […]

મણિપુરના સીએમ દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા 

મણિપુરના સીએમ અમિત શાહને મળ્યા જેપી નડ્ડા સાથે પણ કરી મુલાકાત દિલ્હીમાં કરી મુલાકાત   દિલ્હી : મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ તેમના ચાર કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય ભાજપ અધ્યક્ષ શારદા દેવી સાથે રવિવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. રાજ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા સપમ રંજન સિંહે મીડિયાને આ માહિતી આપી. આ બેઠક […]

મણીપુર હિંસાની અસર એર ટિકિટના ભાડા પર , ઈમ્ફાલથી કોલકાતાનો ટિકિટ દર 20 હજારે પહોચ્યોં

મણીપિર હિંસાને લઈને ટિકિટ દરમાં વધારો  ઈમ્ફાલથી કોલકાતોનું ભાડુ 20 હજારે પહોંચ્યું ઇમ્ફાલ કોલકાતા એર ટિકિટની કિંમત મણિપુર હિંસાની અસર અન્ય વસ્તુઓ પર પણ દેખાઈ રહી છે. હિંસાને કારણે ફ્લાઈટની ટિકિટ પણ મોંઘી થઈ ગઈ છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇમ્ફાલ-કોલકાતા રૂટ પર એર ટિકિટ લગભગ 5-6 ગણી વધીને 20,000 […]

મણિપુરના કેટલાક વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત,થોડા કલાકો માટે જરૂરી વસ્તુઓની કરી શકાશે ખરીદી

ઈમ્ફાલ : હિંસાગ્રસ્ત મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં તેમજ અન્ય વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. જેથી લોકો જરૂરી વસ્તુઓ ખરીદી શકે. વહીવટીતંત્રે CrPCની કલમ 144 હેઠળ કર્ફ્યુ લાદ્યો છે, તે સવારે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી હળવો રહેશે. શનિવારે પણ બપોરે 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બે કલાકની છૂટ આપવામાં આવી હતી. એન […]

આવતી કાલે લેવાનાર NEET(UG) ની પરિક્ષા આ રાજ્યમાં સ્થગિત કરાઈ

નીટ યુજીની પરિક્ષા મનીપુરમાં સ્થગિત હાલની સ્થિતિને જોતા પરિક્ષા ન લેવાનો સરકરાનો નિર્ણય ઈમ્ફાલઃ- આવતીકાલે દેશભરમાં યુજી નીટની પરિક્ષા લેવાનાર છે,વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી આ પરિક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે છેવટે આવતી કાલે દેશભરના રાજ્યોમાં ડોક્ટરના અભ્યાસ માટેની આ પ્રવેશ પરિક્ષા લેવામાં આવશે જો કે મણીપુરમાં થયેલી હિંસાને જોતા સરકારે આ રાજ્યમાં આવતીકાલે પરિક્ષા […]

મણિપુરમાં હિંસામાં રાહત જો કે હાલ પણ કર્ફ્યૂ યથાવત, સુરક્ષા દળોની 100થી વધુ ટીમ તૈનાત

મણીપુર હિંસા અટકી જો કે સેનાની 100ટીમ હાલ પણ તૈનાત દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી મણિપુરમાં આદિવાસી આંદોલન બાદ ભારે હિંસાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું છે,આ  ફાટી નીકળેલી હિંસામાં હવે રાહત મળી છે. રાજ્યમાં હિંસા બંધ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ 8 જિલ્લામાં કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે. હિંસા થવાની સંભાવનાને રોકવા માટે રાજ્યમાં સેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code