1. Home
  2. Tag "manipur"

મણિપુરમાં સુરક્ષા દળોએ હથિયારોના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપ્યાં

નવી દિલ્હીઃ મણિપુરમાં 18 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાએ સમગ્ર રાજ્યમાં અશાંતિ ફેલાવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનેક પ્રયાસો છતાં, આ હિંસાની આગ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન, મણિપુરમાં સુરક્ષા દળોની એક મોટી કાર્યવાહી કરી હતી. એક તરફ, સુરક્ષા દળોએ થોઉબલ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં અલગ અલગ […]

મણિપુર અને ત્રિપુરાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ મંગળવારે મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્રિપુરા, મણિપુર અને મેઘાલયને 21 જાન્યુઆરી, 1972ના રોજ ઉત્તર-પૂર્વીય વિસ્તારો (પુનઃસંગઠન) અધિનિયમ, 1971 હેઠળ રાજ્યનો દરજ્જો મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં લખ્યું, “મેઘાલય, ત્રિપુરા અને […]

CM બીરેન સિંહે મણિપુરની જનતાની માફી માંગી, નવુ વર્ષમાં સામાન્ય સ્થિતિની આશા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મામલે સીએમ બીરેન સિંહએ માફી માંગી છે, તેમણે વર્ષ 2024ને દુર્ભાગ્યથી ભરેલું ગણાવ્યું હતું. સીએમ બીરેન સિંહએ જણાવ્યું હતું કે, તેઓ 3 મે 2023થી આજ સુધીની પરિસ્થિતિ મામલે રાજ્યની જનતાની માફી માંગી રહ્યું છું. તેમણે કહ્યું કે, આ સમગ્ર વર્ષ દૂર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે અનેક લોકોએ […]

મણિપુર: સેનાનું સંયુક્ત ઓપરેશનમાં હથિયારો અને દારૂગોળો જંગી જથ્થો ઝડપાયો

નવી દિલ્હીઃ મણિપુરના પહાડી અને મેદાની વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હથિયારો, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી મળી આવી છે. ભારતીય સેના, મણિપુર પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા ઇમ્ફાલ પૂર્વ, તેંગનોપલ, યાંગિયાંગપોકી અને ચુરાચંદપુર જિલ્લામાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં આ રિકવરી કરવામાં આવી હતી. આ સંબંધમાં સોમવારે ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડ હેડક્વાર્ટર ફોર્ટ વિલિયમ (કોલકાતા) દ્વારા […]

મણિપુરમાં આઈઈડી અને રોકેટ સહિતનો વિસ્ફોટક ઝડપાયો

નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ એકંદરે શાંતિની સ્થિતિ છે. બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને તે માટે સુરક્ષા દળો દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા હથિયારો ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આઈઈડી, દેસી રોકેટ અને અન્ય વિસ્ફોટક મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મણિપુરમાં પોલીસે સર્ચ […]

મણિપુર: સાચવેતીના ભાગરૂપે ઈન્ટરનેટ અને ડેટા સેવાને બે દિવસ માટે બંધ કરાઈ

નવી દિલ્હીઃ મણિપુર સરકારે હિંસાના કારણે જીરીબામ જિલ્લા સહિત નવ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ અને ડેટા સેવાઓના સસ્પેન્શનને બે દિવસ સુધી લંબાવ્યું છે. ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 25 નવેમ્બરના રોજ કાંગપોકપી જિલ્લામાંથી એક વ્યક્તિ ગુમ થઈ જવાની ઘટના સિવાય 18 નવેમ્બરથી નવ જિલ્લામાંથી કોઈ મોટી ઘટના નોંધાઈ નથી. પરંતુ સાવચેતીના પગલા તરીકે મોબાઈલ […]

મણિપુરઃ બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ કરાયો

નવી દિલ્હીઃ મણિપુર સરકારે પણ રાજ્યમાં ઘાટીના પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. અગાઉ રવિવારે સરકારે આ જિલ્લાઓમાં સોમવારથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનો આદેશ બદલી નાખ્યો. શિક્ષણ નિયામક એલ. નંદકુમાર સિંહ અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ ડેરીયલ જુલી અનલે સોમવાર અને મંગળવારે […]

મણિપુર હિંસા વચ્ચે રાજકીય હુમલા તેજ થયા, CM બિરેને ચિદમ્બરમને ગણાવ્યા જવાબદાર

છેલ્લા દોઢ વર્ષથી હિંસાની આગમાં સપડાયેલા મણિપુરમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. આક્રમક અને હિંસક વિરોધનો તબક્કો ચાલુ છે. અહીં ઘણા વિસ્તારોમાં હિંસા ચાલુ છે. આ જ કારણ છે કે સરકારે અહીં ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દીધો છે. ઘણા જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. કેન્દ્ર સરકાર અહીં સ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી […]

મણિપુરમાં મહિલાઓ અને બાળકોની હત્યા માનવતા વિરુદ્ધ ગુનો છેઃ સીએમ સિંહ

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરીથી હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન કુકી આતંકવાદીઓ દ્વારા છ લોકોની હત્યાની ઘટના પર, મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગુનેગારોને ન્યાય અપાવવામાં નહીં આવે ત્યાં સુધી તેમની સરકાર આરામ કરશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિલાઓ અને ત્રણ […]

મણિપુર: ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યુ

નવી દિલ્હીઃ મણિપુરમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાઓમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ બંને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સેના અને સીઆરપીએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા બંને જિલ્લાના માર્ગો પર વાહનોની અવરજવર નહિવત છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code