1. Home
  2. Tag "manipur"

મણિપુરમાં આઈઈડી અને રોકેટ સહિતનો વિસ્ફોટક ઝડપાયો

નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ એકંદરે શાંતિની સ્થિતિ છે. બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને તે માટે સુરક્ષા દળો દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા હથિયારો ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આઈઈડી, દેસી રોકેટ અને અન્ય વિસ્ફોટક મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મણિપુરમાં પોલીસે સર્ચ […]

મણિપુર: સાચવેતીના ભાગરૂપે ઈન્ટરનેટ અને ડેટા સેવાને બે દિવસ માટે બંધ કરાઈ

નવી દિલ્હીઃ મણિપુર સરકારે હિંસાના કારણે જીરીબામ જિલ્લા સહિત નવ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ અને ડેટા સેવાઓના સસ્પેન્શનને બે દિવસ સુધી લંબાવ્યું છે. ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 25 નવેમ્બરના રોજ કાંગપોકપી જિલ્લામાંથી એક વ્યક્તિ ગુમ થઈ જવાની ઘટના સિવાય 18 નવેમ્બરથી નવ જિલ્લામાંથી કોઈ મોટી ઘટના નોંધાઈ નથી. પરંતુ સાવચેતીના પગલા તરીકે મોબાઈલ […]

મણિપુરઃ બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ કરાયો

નવી દિલ્હીઃ મણિપુર સરકારે પણ રાજ્યમાં ઘાટીના પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. અગાઉ રવિવારે સરકારે આ જિલ્લાઓમાં સોમવારથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનો આદેશ બદલી નાખ્યો. શિક્ષણ નિયામક એલ. નંદકુમાર સિંહ અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ ડેરીયલ જુલી અનલે સોમવાર અને મંગળવારે […]

મણિપુર હિંસા વચ્ચે રાજકીય હુમલા તેજ થયા, CM બિરેને ચિદમ્બરમને ગણાવ્યા જવાબદાર

છેલ્લા દોઢ વર્ષથી હિંસાની આગમાં સપડાયેલા મણિપુરમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. આક્રમક અને હિંસક વિરોધનો તબક્કો ચાલુ છે. અહીં ઘણા વિસ્તારોમાં હિંસા ચાલુ છે. આ જ કારણ છે કે સરકારે અહીં ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દીધો છે. ઘણા જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. કેન્દ્ર સરકાર અહીં સ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી […]

મણિપુરમાં મહિલાઓ અને બાળકોની હત્યા માનવતા વિરુદ્ધ ગુનો છેઃ સીએમ સિંહ

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરીથી હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન કુકી આતંકવાદીઓ દ્વારા છ લોકોની હત્યાની ઘટના પર, મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગુનેગારોને ન્યાય અપાવવામાં નહીં આવે ત્યાં સુધી તેમની સરકાર આરામ કરશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિલાઓ અને ત્રણ […]

મણિપુર: ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યુ

નવી દિલ્હીઃ મણિપુરમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાઓમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ બંને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સેના અને સીઆરપીએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા બંને જિલ્લાના માર્ગો પર વાહનોની અવરજવર નહિવત છે. […]

મણિપુરમાં 50 નેશનલ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી

નવી દિલ્હીઃ મંત્રાલયે મણિપુરમાં 1026 કિલોમીટર લંબાઈના 50 નેશનલ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમાંથી અત્યાર સુધીમાં 902 કિલોમીટર લંબાઈના 44 પ્રોજેક્ટ રાજ્યના પહાડી વિસ્તારોમાં આવેલા છે. પહાડી ક્ષેત્રોમાં 125 કિલોમીટરના 8 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને 777 કિલોમીટર માટે 12000 કરોડ રૂપિયાના બાકીના 36 પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. મંત્રાલયની વાર્ષિક યોજના 2024-25માં, કુલ 90 કિલોમીટર લંબાઈ માટે […]

મણિપુરમાં ફરીથી હિંસાની ઘટના, ગોળીબારમાં પાંચના મોતની આશંકા

સુરક્ષાદળોએ ઉગ્રવાદીઓના બંકર ધ્વસ કર્યાં છેલ્લા કેટલાક દિવસથી હિંસાના બનાવોમાં વધારો નવી દિલ્હીઃ મણિપુરમં કુકી અને મૈતેઈ વચ્ચેની હિંસક અથડામણ અટકી રહી નથી. મણિપુરમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓછાવત્તા અંશે શાંતિ હતી, પરંતુ હવે ફરી એકવાર ઉત્તર-પૂર્વ ભારત હિંસાની આગમાં સળગવા લાગ્યું છે. રોકેટ હુમલાથી સર્જાયેલી ગભરાટનો હજુ અંત આવ્યો ન હતો ત્યારે શનિવારે સવારે ફરી […]

મણિપુરના ગામમાં પાંચ ખાલી મકાનો સળગાવી દેવામાં આવ્યા

મણિપુરમાં પાછલા વર્ષે ફાટી નીકળેલી હિંસા બાદ હજુ પણ તણાવ છે. અહીંના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના એક ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ઓછામાં ઓછા પાંચ ખાલી મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસે સોમવારે આ જાણકારી આપી. કાલે અઢી વાગે થયો હતો હુમલો પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ રવિવાર બપોરથી કુતુક અને પડોશી કડાંગબંદના પહાડીની ટોચથી નીચલી […]

અમેરિકાએ પોતાના નાગરિકોને મણિપુર અને જમ્મુ-કાશ્મીર ન જવાની સૂલાહ આપી

નવી દિલ્હીઃ અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.  અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code