વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે ‘મન કી બાત’, 104મો એપિસોડ સવારે 11 વાગ્યે પ્રસારિત થશે
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે વાત કરશે. ‘મન કી બાત’ 27 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ટેલિકાસ્ટ થશે. આજે ‘મન કી બાત’ કાર્યક્રમનો 104મો એપિસોડ છે. પીએમ મોદીએ એક્સ પર ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. પ્રેરણાદાયી જીવન સફરને પ્રકાશિત કરવામાં હંમેશા આનંદ થાય છે, એમ તેમણે ઉમેર્યું. […]