1. Home
  2. Tag "Mann Ki Baat"

ગાંધીનગરમાં SAI ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખેલાડીઓ સાથે બેસી પીએમ મોદીનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો

અમદાવાદ:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સંકુલ ખાતે ગાંધીનગરમાં મંત્રીએ ખેલાડીઓ સાથે બેસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો. ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે કેટલાક સૂચનો પણ મેળવ્યા હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ઠાકુરે કહ્યું કે […]

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે ‘મન કી બાત’,11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ

PM મોદી કરશે મન કી બાત ગાંધીજીની પુણ્યતિથિ પર મન કી બાત 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ દિલ્હી:પીએમ મોદી આ મહિનાની 30મી તારીખે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે.આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે.દૂરદર્શન પણ […]

PM મોદી આજે કરશે વર્ષ 2021ની છેલ્લી ‘મન કી બાત’,ઓમિક્રોન પર કરી શકે છે ચર્ચા

પીએમ કરશે આજે મન કી બાત આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે ઓમિક્રોન પર થઇ શકે છે ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે. કાર્યક્રમનો 84મો એપિસોડ પણ આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે.સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. દૂરદર્શન પણ તેનું […]

મન કી બાતનું 83મું સંસ્કરણ: PM મોદીએ કહ્યું – દેશના દરેક ખુણે અમૃત મહોત્સવની ગુંજ સંભળાશે

પીએમ મોદીએ મન કી બાતના 83માં સંસ્કરણને સંબોધિત કર્યું હું સત્તામાં રહેવા માટે નહીં, દેશની સેવા કરવા માંગું છું હવે દેશમાં દરેક જગ્યાએ અમૃત મહોત્સવની ગુંજ રહેશે નવી દિલ્હી: આજે પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમના 83માં એપિસોડને સંબોધિત કર્યો હતો. મન કી બાત કાર્યક્રમ દરમિયાન અમૃત મહોત્સવના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, હવે […]

PM મોદી આજે સવારે 11 વાગ્યે કરશે ‘મન કી બાત’,આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા

 PM મોદી ‘મન કી બાત’ કાર્યક્રમને કરશે સંબોધિત એમિક્રોન,વાયુ પ્રદુષણ વગેરે પર થઇ શકે છે ચર્ચા   દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કરશે. વર્ષ 2021માં આવું 11મી વખત થશે.વડાપ્રધાને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ અને મોબાઈલ […]

વડાપ્રધાને 24 ઓક્ટોબરના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આપ્યું આમંત્રણ

24 ઓક્ટોબરના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ થશે પ્રસારીત પીએમએ નાગરીકોને તેમના વિચારો શેર કરવા આપ્યું આમંત્રણ  તમારો ફોન કે સંદેશ 1800-11-7800 પર મોકલી શકો છો નમો એપ કે MyGoV પર તમે તમારા વિચાર પણ લખી શકો છો દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત દેશવાસીઓને સંબોધન કરતા રહે છે,ત્યારે ફરી એકવાર મન કી બાતના 82 મા […]

‘મન કી બાત’: આજે ડિજીટલ ટ્રાન્ઝેક્શનથી અર્થતંત્રમાં સ્વચ્છતા આવી રહી છે: PM મોદી

પીએમ મોદીએ મન કી બાતના 81મા એપિસોડને સંબોધિત કર્યો આ દરમિયાન નદીના મહત્વ, ડિજીટલ ટ્રાન્ઝેક્શન અંગે ચર્ચા કરી ખાદી અને હેન્ડલૂમના વધતા વેચાણ પર પણ વાત કરી નવી દિલ્હી: મન કી બાતના 81મા એપિસોડ મારફતે પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. આજે વર્લ્ડ રિવર ડે હોવાથી પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન નદીઓના મહત્વ અંગે કહ્યું […]

PM મોદીએ મન કી બાત કાર્યક્રમ સંબોધિત કર્યો, સ્વચ્છતા અભિયાનને લઇને આ નિવેદન આપ્યું

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ સંબોધિત કર્યો પીએમ મોદીએ મેજર ધ્યાનચંદને પણ શ્રદ્વાંજલિ આપી સ્વચ્છ ભારત અભિયાનનો સંકલ્પ આપણે મંદ નથી પડવા દેવાનો નવી દિલ્હી: પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે મેજર ધ્યાનચંદના જન્મદિવસને લઇને તેમને શ્રદ્વાંજલિ આપી હતી. ઑગસ્ટ મહિનાના અંતિમ રવિવારે પીએણ મોદીએ દેશને સંબોધિત […]

PM મોદીની મન કી બાતનો 79મો એપિસોડ, કહ્યું – ટોક્યો ઓલિમ્પિક્સમાં તિરંગો જોઇને રોમાંચ અનુભવાય છે

પીએમ મોદીએ મન કી બાતના 79માં એપિસોડમાં ટોક્યો ઓલિમ્પિક્સનો કર્યો ઉલ્લેખ નેશન ફર્સ્ટ સાથે ભારત જોડો આંદોલન ચલાવવું છે: PM મોદી ટોક્યો ઓલિમ્પિક્સમાં તિરંગો જોઇને રોમાંચ થાય છે નવી દિલ્હી: પીએમ મોદીએ મની કી બાતના 79માં એપિસોડમાં કારગીલનાં શહીદોને યાદ કર્યા હતા. તે ઉપરાંત તેમણે હાલમાં ચાલી રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી ભારતીય ટીમના ખેલાડીઓનો […]

પીએમ મોદી આજે 79 મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કરશે,કોરોના વાયરસ અને ટોક્યો ઓલિમ્પિક પર કરી શકે છે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે મન કી વાત કોરોના-ટોક્યો ઓલિમ્પિક પર કરી શકે છે ચર્ચા અત્યાર સુધીમાં 78 એપિસોડ થઇ ચુક્યા છે ઓન એર દિલ્હી: હાલ કોરોનાના કેસ ઘટી રહ્યા છે.પરંતુ દેશમાં કોરોનાના નવા નવા સ્વરૂપો દસ્તક આપતા રહેતા હોય છે. કોરોના મહામારીની કપરી સ્થિતિમાં દેશના વડાપ્રધાન મોદી અવારનવાર દેશની જનતાને સંબોધિત કરતા રહેતા હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code