શરદ પૂર્ણિમાએ ખુલ્લા આકાશ નીચે કેમ રાખવામાં આવે છે દૂધ-પૌઆ? જાણો
સનાતન ધર્મમાં શરદ પૂર્ણિમાને ખૂબ જ વિશેષ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ સિવાય ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ધનની કમી દૂર થાય છે. જાણીતા જ્યોતિષના જણાવ્યું અનુસાર, શરદ પૂર્ણિમા 16 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને શરદ પૂર્ણિમા […]


