1. Home
  2. Tag "milkha singh"

મન કી બાત: તમે વેક્સિન લીધી કે નહીં, મારી માતાએ પણ વેક્સિનના બંને ડોઝ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીનો આજે ‘મન કી બાત’નો 78મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો. દેશને સંબોધન કરતાં મોદીએ કહ્યું, ‘વાત ટોક્યો ઓલિમ્પિકની થઈ રહી હોય, તો મિલ્ખા સિંહ જેવા મહાન ખેલાડીને કોણ ભૂલી શકે છે. થોડાંક દિવસ પહેલાં જ કોરોનાથી તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ હોસ્પિટલમાં […]

બાયોપીક “ભાગ મિલ્ખા ભાગ” માટે મિલ્ખાસિંહે માત્ર એક રૂપિયો લીધો હતો

દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપનારા જાણીતા એથલીટ મિલ્ખાસિંહએ પોતાના જીવન ઉપર બનેલી બાયોપીક ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ માટે માત્ર એક રૂપિયો જ લીધો હતો. ફ્લાઈંગ શિખના નામથી જાણીતા મહાન એથલીટ મિલ્ખાસિંહનું મોડી રાતે નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. ભારતીય ખેલ જગતમાં મિલ્ખાસિંહ જાણીતું નામ હતું. યુવાનો સહિતના રમત પ્રેમીઓમાં તેઓ જાણીતા હતા. […]

ફલાઈંગ શીખ તરીકે જાણીતા પૂર્વ દોડવીર મિલ્ખા સિંહનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 

ફલાઈંગ શીખ મિલ્ખા સિંહનું નિધન 91 વર્ષની વયે જિંદગીથી હારી જંગ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુઃખ આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યા –પીએમ ચંદીગઢ: ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું નિધન થયું છે. ચંદીગઢની  પીજીઆઇ હોસ્પિટલમાં 91 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા એક મહિનાથી કોરોના સામે જજુમી રહ્યા હતા. ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ […]

ભારતના દિગ્ગજ ખેલાડી મિલ્ખા સિંહની પત્નીનું કોરોનાથી નિધન

મિલ્ખા સિંહની પત્નીનું નિધન કોરોનાને કારણે થયું નિધન મિલ્ખા સિંહ પણ હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર   ચંદીગઢ : ‘ફ્લાઇંગ શીખ’ ના નામથી જાણીતા ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌરનું નિધન થયું છે.નિર્મલ કૌર 85 વર્ષની હતી. મિલ્ખા સિંહની પત્ની કોરોનાથી પીડિત હતી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. નિર્મલ કૌરનું નિધન રવિવારે […]

મિલ્ખા સિંહ ફરીથી હોસ્પિટલમાં દાખલ, ઓક્સિજનનું લેવલ ઘટતા ICUમાં રખાયા

મિલ્ખા સિંહ ફરીથી હોસ્પિટલમાં દાખલ   ઓક્સિજનનું લેવલ ઘટતા ICUમાં રખાયા 4 દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી અપાઈ હતી રજા ચંદીગઢ:મહાન ભારતીય એથલીટ અને ફ્લાઈંગ શીખ તરીકે જાણીતા દિગ્ગજ  સ્પ્રિન્ટર મિલ્ખા સિંહને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિલ્ખા સિંહ હાલમાં જ કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. […]

મિલ્ખાસિંહ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, કોરોનાની આપી મ્હાત

ફ્લાઈંગ સિખ મિલ્ખાસિંહએ કોરોનાની આપી હાર હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ કોરોનાથી સંક્રમિત થયા બાદ થયા હતા હોસ્પિટલાઈઝ્ડ દિલ્લી: ભારતીય સ્પ્રિંટના બાદશાહ રહેલા મિલ્ખાસિંહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. હોસ્પિટલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code