1. Home
  2. Tag "miraj 2000"

આ મોદીનું હિંદુસ્તાન છે, ઘરમાં ઘૂસશે પણ અને મારશે પણ : કેન્દ્રીય પ્રધાન

ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરીને પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પુલવામા એટેકના બે સપ્તાહની અંદર ભારતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પને એર સ્ટ્રાઈક્સ દ્વારા તબાહ કર્યા છે. ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ જે લોકો સર્જિકલ સ્ટ્રાઈક-વન વખતે સેના પર આંગળીઓ ચિંધતા હતા, તેઓ એરફોર્સની સ્ટ્રાઈકના વખાણ કરી રહ્યા છે. આખરે કેમ નહીં, લોકસભાની ચૂંટણી આવી […]

પાકિસ્તાનમાં કેર બનીને ત્રાટકેલા ભારતીય વાયુસેનાના મિરાજ-2000 યુદ્ધવિમાનની ખાસિયતો

પુલવામા આતંકી હુમલાનો બદલો લેતા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી છે. જાણકારી મુજબ, ભારતીય વાયુસેનાના 12 મિરાજ-2000 યુદ્ધવિમાનોએ પાકિસ્તાનના બાલાકોટ ખાતેના જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર 1000 કિલોગ્રામના બોમ્બ ફેંક્યા છે. આ હુમલામાં ભારતીય વાયુસેના દ્વારા મિરાજ-2000નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમા જૈશ-એ-મોહમ્મદનો આલ્ફા-3 કંટ્રોલરૂમ તબાહ કરવામાં આવ્યો છે. મિરાજ-2000 યુદ્ધવિમાનનું નિર્માણ દસૉ એવિએશન દ્વારા કરવામાં […]

બેંગાલુરુમાં વાયુસેનાનું યુદ્ધવિમાન મિરાજ-2000 દુર્ઘટનાગ્રસ્ત, બંને પાયલટના મોત

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું મિરાજ-2000 યુદ્ધવિમાન બેંગાલુરુ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટનામાં બંને પાયલટના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના સવારે સાડા દશ વાગ્યે થઈ હતી. મહત્વપૂર્ણ છે કે ગત પાંચ દિવસમાં વાયુસેનાના યુદ્ધવિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની આ બીજી ઘટના છે. આ પહેલા ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સોમવારે વાયુસેનાનું યુદ્ધવિમાન જગુઆર ક્રેશ થયું હતું. સવારે સાડા દશ વાગ્યે મિરાજ-2000એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code