1. Home
  2. Tag "misinformation"

મીડિયા સાક્ષરતા અને પત્રકાર પલ્કી શર્માનો વાયરલ વીડિયો, જુઓ શું કહ્યું?

મીડિયા દ્વારા સકારાત્મક માહિતી રજૂ કરવામાં આવે, તો તે સમાજમાં શાંતિ, સદ્ભાવ અને નૈતિકતાને પ્રોત્સાહન આપે છે રિવોઈ ન્યૂઝ, 3 ઓગસ્ટ, 2026 – ભારતમાં વંદાઓના (કોકરોચ જનતા પાર્ટીના) કથિત શિક્ષણ સુધાર આંદોલન અને ત્યારબાદની પરિસ્થિતિ વિશે ચારે તરફ ચર્ચા છે ત્યારે સુપ્રસિદ્ધ પત્રકાર પલ્કી શર્મા ઉપાધ્યાયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિઓમાં પલ્કી […]

માહિતી યુદ્ધના યુગમાં સાચી માહિતી અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે જાગૃત બનવાની જરૂર: પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર

ગાંધીનગર, 13 જુલાઈ, 2026 – માહિતી યુદ્ધના યુગમાં સાચી માહિતી અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે જાગૃત બનવાની જરૂર તેમ પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર જણાવ્યું હતું. ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા વર્તમાન સમયમાં માહિતી, વિચારધારા અને વૈશ્વિક નેરેટિવ્સના બદલાતા પરિપ્રેક્ષ્યને સમજવા માટે “LikeWar : The Battle for Minds, Narratives and Civilization” વિષય પર તાજેતરમાં આયોજિત વિશેષ વિચાર […]

ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને નકલી સમાચારો સાથે જોડાયેલો મુદ્દો અત્યંત ગંભીર છે. તેમણે કહ્યું કે બનાવટી સમાચારો લોકશાહી માટે ખતરો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો કે […]

ભારતનો દુષ્પ્રચાર અંગે ચાર પાકિસ્તાની સહિત 22 યુ-ટ્યુબ ચેનલ બ્લોક કરાઈ

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા મારફતે લોકોની પ્રતિક્રિયા અને અનુભવ શેયર કરે છે. દરમિયાન કેટલાક વ્યક્તિઓ સોશિયલ મીડિયા મારફતે અપ્રચાર પણ કરતા હોય છે. ભારત સામે અપ્રચાર કરનારી ચેનલો અને સોશિયલ મીડિયા ગ્રુપ સામે કાર્યવાહી કરપવામાં આવી રહી છે. દરમિયાન 22 યુ-ટ્યુબ ચેનલને પ્રતિબંધિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેમાં ચાર પાકિસ્તાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code