1. Home
  2. Tag "money plant"

જો ઘરમાંથી નકારાત્મકતાને દૂર રાખવા માંગો છો તો આજે જ લગાવો આ છોડ

એવું પણ માનવામાં આવે છે કે ઘણા સુંદર છોડ ઘરમાંથી નકારાત્મકતા અને ખરાબ ઉર્જા દૂર કરવાની ક્ષમતા રાખે છે. તુલસી– ભરતમાં અને ખાસ કરીને હિંન્દૂ પરિવારમાં તુલસીનો છોડ તેના આધ્યાત્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. અને માનવામાં આવે છે કે આ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. કહેવામાં આવે છે કે ઘરની અંદર તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક […]

જો તમે ઘરે મની પ્લાન્ટ લગાવવા જઈ રહ્યા છો તો આ ભૂલો ન કરો,નહીં તો ગરીબ થઈ જશો

ઘણા લોકો ઘરને વૃક્ષો અને છોડથી સજાવે છે.વૃક્ષો અને છોડ ઘરની સુંદરતા વધારવાની સાથે આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે.કેટલાક એવા વૃક્ષો અને છોડ છે જે ઘરમાં ધનની આવકમાં વધારો કરે છે.મની પ્લાન્ટ તેમાંથી એક છે.તેને પૈસાનો છોડ પણ કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જે ઘરમાં મની પ્લાન્ટ હોય છે તે ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીની […]

ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે ?તો ભૂલથી પણ આ ભૂલો ન કરો

વાસ્તુશાસ્ત્રમાં પણ મની પ્લાન્ટનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તેને સંપત્તિનો છોડ પણ કહેવામાં આવે છે. પરંતુ જો તે નાણાકીય પરિસ્થિતિને સુધારવામાં મદદ કરે છે, તો તે ઘણી ભૂલોને કારણે તમારા માટે મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. મની પ્લાન્ટને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code