અંદામાન સમુદ્રમાં મોટી દુર્ઘટના: શરણાર્થીઓ ભરેલી બોટ પલટી, 250થી વધુ લોકો લાપતા
ઢાકા, 15 એપ્રિલ 2026: અંદામાન સમુદ્રમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈ જતી એક બોટ પલટી જવાની કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે બોટમાં સવાર આશરે 250 જેટલા લોકો લાપતા છે, જેમના જીવિત હોવાની શક્યતા નહિવત જણાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચ આયુક્તના […]


