1. Home
  2. Tag "Mosquitoes"

ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે દિલ્હીમાં કડકાઈ- કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુ અને અન્ય વેક્ટર-જન્ય રોગોને રોકવા માટેની રીતો પર ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો દિલ્હીમાં કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે આ સાથે હવે ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ માટે બમણો દંડ ભરવો પડશે. […]

જો તમે મચ્છરોના આતંકથી પરેશાન છો તો ઘરમાં લગાવો આ 6 છોડ,મિનિટોમાં જ આ સમસ્યા દૂર થઈ જશે.

ઉનાળાની ઋતુમાં મચ્છરોનો આતંક પણ વધી જાય છે. બગીચામાંથી ઘરના રૂમોમાં મચ્છરો ગુંજી ઉઠે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે દરેક વ્યક્તિ ઘરમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રોડક્ટ્સ ખતરનાક તો છે જ સાથે સાથે ઘરના બાળકો અને વડીલો માટે પણ ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો ચાલો આજે અમે તમને […]

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, મેલેરિયાના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એક જ અઠવાડિયામાં પાણીજન્ય રોગો એવા ઝાડા ઊલટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં 916 જેટલા ઝાડા ઊલટીના કેસો નોંધાયા છે. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં વટવા, લાંભા, સરસપુર, રખિયાલ, ગોમતીપુર અને કોટ વિસ્તારમાં કેસો નોંધાયા છે. વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણીને લીધે રોગચાળો […]

ચોમાસામાં મચ્છરોથી બચવા માટે ઘરમાં આ છોડનું કરો રોપણ

ચોમાસામાં સૌથી વધારે સમસ્યા સર્જાતી હોય છે મચ્છરથી, મોટાભાગના લોકોને ખબર હશે કે મચ્છરથી અનેક પ્રકારની બીમારી થાય છે અને ખાસ કરીને જો ભૂલથી પણ ચોમાસાના સમયમાં મચ્છર કરડી ગયું તો તો સમસ્યા વધારે ભારે થઈ જાય છે. આવામાં જો મચ્છરથી બચવા માટે આ કામ કરવામાં આવે તો મચ્છર કરડતા પણ નથી અને રાહત પણ […]

શું થાય? જો આ દુનિયામાંથી તમામ મચ્છરનો નાશ થઈ જાય તો…

મચ્છરોનું પણ છે મહત્વ આ કારણથી કામ આવે છે મચ્છર મચ્છર ન હોય તો શું થાય.? તે જાણો દેશના કોઈ પણ શહેરમાં કે કોઈ પણ ભાગમાં જતા રહો, ત્યાં મચ્છર તો જોવા મળશે જ. મચ્છરોના કારણે હંમેશા રોગચાળો અને બીમારીઓ ફેલાતી હોય છે પણ શું તમે વિચાર્યું છે કે મચ્છર આ દુનિયામાં રહે જ નહી […]

આટલા બધા મચ્છરોનું થાય છે શું? ચીનની આ ફેક્ટરી કે જ્યાં દર અઠવાડિયે 2 કરોડ મચ્છર પેદા થાય છે, વાંચો શું છે હકીકત

મચ્છરના કારણે વિશ્વમાં અનેક પ્રકારની બીમારી ફેલાતી હોય છે. ચીકનગુનિયા, ડેન્ગ્યુ જેવી બીમારી મચ્છરોના કારણે થાય છે ત્યારે ચીનથી એવી જાણકારી મળી છે ત્યાં એક ફેક્ટરી દર અઠવાડિયે 2 કરોડ મચ્છરને પેદા કરે છે. આપણા દેશમાં વૈજ્ઞાનિકો અને સંશોધકો મચ્છરોને ખતમ કરવા અને તેનાથી થતી બીમારીઓથી બચવા અનેક રીતો શોધવામાં લાગ્યા છે ત્યારે ચીનમાં એ […]

અમદાવાદમાં થલતેજ, રાણીપ સહિત અડધો ડઝન વિસ્તારોમાં ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવ

અમદાવાદઃ શહેરમાં  વાદળછાંયા વાતાવરણને લીધે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતાં મચ્છરોનો ઉપદ્રવ ‌વધ્યો છે. મ્યુનિ. દ્વારા વિવિધ વિસ્તારમાં કરવામાં આવેલી તપાસમાં પણ 27 વિસ્તારમાં મહત્તમ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા એડિસ મચ્છરોનો ઉપદ્રવ હોવાનું જોવા મળ્યું છે. તેની ડેન્સિટી પણ વધારે જોવા મળી છે. જેમાં અમરાઇવાડીમાં ડેન્સિટી 2.25, ખાડીયામાં 2 અને શાહીબાગમાં પણ 2 ડેન્સિટી મળી આવી […]

અમદાવાદમાં મચ્છરોના ઉપદ્રવ સામે મ્યુનિ.ની ઝૂબેશઃ 133 કન્સ્ટ્રક્શન સાઇટને 6 લાખ દંડ

અમદાવાદઃ શહેરીજનો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે.સાથે હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા મચ્છરોનો પણ ઉપદ્રવ પણ વધ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, ત્યારે મ્યુનિ. આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં મચ્છરના બ્રીડિંગ શોધવા માટેની ઝૂબંશ હાથ ધરી છે. મ્યુનિના આરોગ્ય વિભાગની ઝુબેશ દરમિયાન 133 જેટલી કન્સ્ટ્રકશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code