ઉત્તરપ્રદેશમાં CM યોગીના શાસનમાં વધુ એક શહેરનું નામ બદવાશે, મિયાંગંજનું નામ માયાગંજ કરાશે
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં કેટલાક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન ઉન્નાવ જિલ્લાના મિયાંગંજ ગ્રામ પંચાયતનું નામ બદલવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મિયાંગંજનું નામ બદલીને માયાગંજ કરવાની માંગણી કરાઈ છે. તાજેતરમાં જ અલીગઢ અને મૈનપુરીના નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કરીને સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. હવે વધુ એક ગ્રામ પંચાયતનું નામ બદલવાનો […]