1. Home
  2. Tag "Naresh Patel"

ખોડલધામ તમામ રાજકીય પક્ષોને સમાન રાખશે, કોઈપણ પક્ષનો પ્રચાર નહીં કરેઃ નરેશ પટેલ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓ જે તે સમાજના મોભીઓને પોતાના તરફ ખેંચવા પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતમાં લેઉવા પાટિદાર સમાજના મતદારોનો મોટો સમુહ છે. ત્યારે લેઉવા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિકસમા ખોડલધામના અગ્રણીઓને પોતાના તરફ ખેચવા ભાજપ,કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા. ખોડલધામના એક […]

ખોડલધામના નરેશ પટેલ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 50થી વધુ બેઠકો પર પાટીદારોના મતોનું સારૂએવું પ્રભુત્વ છે. ત્યારે પાટીદારોની ધાર્મિક સંખ્યાના અગ્રણીને રાજકીય પક્ષોના પાટીદાર નેતાઓ મળી રહ્યા છે.  રાજકોટમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક તેમજ પ્રદેશ કોંગ્રેસના પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. જે બેઠક બાદ કોંગ્રેસના નેતા મનહર પટેલે જણાવ્યું […]

નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવવાનું મુહૂર્ત કઢાવી લીધું, વિશાળ સંમેલન યોજીને કોંગ્રેસનો ખેસ ધારણ કરશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વિવિધ સમાજના મોટા માથાઓને પક્ષમાં ખેંચવાની હોડ જામી છે. ખોડલધામના પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ કયા રાજકિય પક્ષમાં જોડાશે તે અંગે ચાલી આવતી અટકળોનો હવે અંત આવવાની તૈયારીમાં છે. મહિનાના અંત પહેલા જ એટલે કે 10 દિવસમાં નરેશ પટેલ કોંગ્રેસમાં […]

નરેશ પટેલ ક્યા પક્ષમાં જોડાશે, રાજકિય પ્રવેશ અંગેની અટકળોનો સપ્તાહમાં અંત આવશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ખોડલધામના પ્રમુખ અને સામાજિક અગ્રણી ગણાતા નરેશ પટેલના રાજકીય પ્રવેશ વિશે લાંબા વખતથી ચાલતી અટકળો અને અનુમાનોનો ચાલી રહ્યા છે. નરેશ પટેલને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોડાણ માટે આમંત્રમ આપ્યુ છે. પણ ક્યા પક્ષમાં જોડાશે તે અંગે નરેશ પટેલ દરેક પક્ષના આગેવાનોને લલચાવી રહ્યા છે. હવે નરેશ પટેલે […]

દિલ્હીથી પરત ફર્યા બાદ નરેશ પટેલે કહ્યું, ક્યાં પક્ષમાં જોડાવવું તેનો નિર્ણય 15મી મે સુધીમાં કરીશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દિલ્હીમાં કેયલાક રાજકીય આગેવાનોને મળીને પરત આવી ગયા છે. દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું પ્રશાંત કિશોરને મળ્યો હતો, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા અને હું 15 મે સુધીમાં […]

હાર્દિક પટેલની ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિના જેટલો સમય બાકી હોવાથી તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક વખતના પાટિદાર અનામત આંદોલન સમિતિના (પાસ)ના નેતા એવા હાર્દિક પટેલને હવે કોંગ્રેસની દ્રાક્ષ ખાટી લાગી રહી છે. અને ભાજપ તરફનો પ્રેમ ઊભરાઈ રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે, તેવી અટકળો ચાલી રહી છે. […]

ખોડલધામના નરેશ પટેલે કોળી સમાજ બાદ દલિત સમાજના આગેવાનો સાથે ચૂંટણીને લઈ ગોષ્ઠિ કરી

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજના સબળ ગણાતા નેતાઓને પાર્ટીમાં સમાવવાની હોડ જામી છે. પાટિદાર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામના અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા […]

ક્યા પક્ષમાં જોડાવવુ તે અંગે નરેશ પટેલ અવઢવમાં, કોંગ્રેસના પાટિદાર નેતાઓએ તો આમંત્રણ આપી દીધું

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ખોડલધામના અગ્રણી અને લેઉવા પાટિદાર સમાજમાં સારૂએવું માન ધરાવતા નરેશ પટેલને પોતાના પક્ષે લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા દિલ્હીની મુલાકાત બાદ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાની અને પંજાબમાં રાજયસભાની ટિકિટની […]

ખોડલધામના અગ્રણી નરેશ પટેલ પખવાડિયામાં જ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજમાં વર્ચસ્વ ધરાવતા અગ્રણીઓને પોતાના પક્ષમાં લેવા માટે તમામ રાજકિય પક્ષો મથામણ કરી રહ્યા છે. ત્યારે પાટિદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલને પોતાના પક્ષે લેવા માટે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી […]

ખોડલધામના અગ્રણી નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું હાર્દિકે પટેલે આપ્યું આંમત્રણ,

અમદાવાદ:  રાજ્યમાં લેઉવા પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા કાગવડમાં આવેલા ખોડલધામના અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઘણા સમયથી પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને એક સમયના પાટિદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખીને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપતા રાજકિય માહોલ ગરમાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code