પંજાબ સરકારની જનતાને ભેટ, 36000 કર્મચારીઓને નિયમિત કર્યા, લઘુત્તમ ભથ્થામાં પણ વધારાને મંજૂરી
પંજાબ સરકાર જનતા પર મહેરબાન 36,000 કર્મચારીઓની સેવાને નિયમિત કરી લઘુત્તમ વેતનમાં પણ કર્યો વધારો નવી દિલ્હી: પંજાબ સરકાર હવે જનતા પર મહેરબાન થઇ રહી છે. પંજાબ સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં 36,000 કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવા માટેના બિલને મંજૂરી આપી દીધી છે. આ તમામ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ, એડહોક, દૈનિક વેતન અને વિવિધ સરકારી વિભાગોમાં […]


