1. Home
  2. Tag "National"

ભારતમાં વર્ષ 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે,જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી માહિતી

જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી જાણકારી  2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે નાગરિક ઉડ્ડયનને સેવા-ઉત્પાદન તરીકે વિકસાવવું “જરૂરી” દિલ્હી:નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક મહત્વની જાણકારી આપી છે .તેઓએ કહ્યું કે,ભારતમાં વર્ષ 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં 2035 સુધીમાં 14.5 કરોડના સ્તરે વધીને 42.5 […]

નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશિપ વડોદરામાં યોજાશે, 2000 ખેલાડીઓ ભાગ લેશે

વડોદરાઃ સ્પોર્ટસ એક્ટિવિટીમાં વડોદરા શહેર અગ્રીમ હરોળમાં છે, અને અનેક સ્પોર્ટ્સ કોમ્પીટેશન શહેરમાં યોજાતી હોય છે. ત્યારે હવે આગામી જુન મહિનામાં તા.16થી 19 દરમિયાન નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટિક ચેમ્પિયનશિપ રમાશે. જેમાં દેશભરમાંથી અંદાજે બે હજાર જેટલા ખેલાડીઓ તેમાં ભાગ લેશે વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે જૂન મહિનામાં તા.16 થી 19 દરમિયાન,ગુજરાતમાં પહેલીવાર વડોદરામાં નેશનલ […]

યુપી વિધાનસભા ચૂંટણી 2022: ભાજપની રણનીતિ, અખિલેશ યાદવ સામે આ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા

યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મોટો દાવ અખિલેશ યાદવ સામે ચૂંટણી લડશે કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલે કરહાલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી નવી દિલ્હી: યુપી વિધાનસભા ચૂંટણીને લઇને દરેક પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. કોઇપણ રાજકીય પક્ષ નાની પણ ભૂલ નથી કરવા માંગતી. આ વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ […]

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, 5 રાજ્યોમાં રાજકીય રેલીઓ પર 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ

આ વર્ષે કોવિડની વચ્ચે યોજાશે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય નવી દિલ્હી: આ વર્ષે કોવિડની ત્રીજી લહેર વચ્ચે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે કોવિડના રોગચાળાને કારણે આ વખતે રાજકીય રેલીઓ પર ચૂંટણી પંચે […]

હવે મોદી સરકાર આ સેક્ટરના કાયદામાં કરશે ફેરફાર, આ સેક્ટરમાં આવશે તેજી

નવી દિલ્હી: મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી અનેક કાયદાઓ તેમજ નિયમોમાં ફેરફાર કરી રહી છે ત્યારે હવે ચા-કોફી અને મસાલા સેક્ટર સાથે જોડાયેલા કાયદાઓમાં પણ મોદી સરકાર ફેરફાર કરવા જઇ રહી છે. સરકારના આ પગલાંથી આ ત્રણેય સેક્ટરમાં તેજીનો માર્ગ મોકળો બનશે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોદી સરકાર ચા કોફી તેમજ મસાલાઓ સાથે જોડાયેલા અમુક […]

હવે માત્ર એક ડોક્યુમેન્ટથી તમામ કામકાજ પૂર્ણ થઇ જશે, સિંગલ Digital IDથી થશે કામ

હવે દરેક નાગરિક પાસે માત્ર સિંગલ ડિજીટ આઇડી હશે સિંગલ ડિજીટ સાથે દરેક ડોક્યુમેન્ટ્સ લિંક હશે હવે બધા ડોક્યુમેન્ટ્સ સાથે લઇને ફરવાની જરૂર નહીં પડે નવી દિલ્હી: હવે દેશમાં તમારે કોઇપણ સરકારી કામકાજ માટે માત્ર એક જ આઇડી આપવાનું રહેશે. હવે તમારે આધાર, પાન કે લાયસન્સને વેરિફિકેશન માટે અલગ અલગ આઇડી આપવાની જરૂર રહેશે નહીં. […]

હવે નાકથી પણ લઇ શકાશે વેક્સિન, આ કંપનીને પરીક્ષણ માટે અપાઇ મંજૂરી

હવે આવી ગઇ નાકથી લેવાય તેવી વેક્સિન DCGIએ ભારત બાયોટેકને નઝલ વેક્સિનના પરીક્ષણ માટે આપી મંજૂરી આ વેક્સિનનું પરીક્ષણ દેશમાં 9 જગ્યાઓ પર કરવામાં આવશે નવી દિલ્હી: કોવિડ સામે સૌથી અસરકારક ગણાતી વેક્સિન આપણે નીડલ મારફતે લઇએ છીએ પરંતુ હવે નાક વાટે પણ વેક્સિન લઇ શકાશે. આ માટે DGCI દ્વારા ભારત બાયોટેકને નેઝલ વેક્સિનના પરીક્ષણ […]

દેશની દિકરીઓ હવે સૈન્ય સ્કૂલમાં પ્રવેશ લઇ રહી છે, મને ગર્વ છે કે મેં પણ NCCમાંથી તાલીમ લીધી છે: PM મોદી

પીએમ મોદીએ રાષ્ટ્રીય કેડેટ કોરની રેલીમાં ભાગ લીધો આ દરમિયાન તેઓએ આપ્યું સંબોધન કહ્યું – ગર્વ છે કે મેં પણ NCCમાંથી તાલીમ લીધી છે નવી દિલ્હી:  દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કેડેટ કોરની રેલી યોજાઇ હતી. જેમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન પણ આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન […]

ભારત-મધ્ય એશિયા સમિટ, પીએમ મોદીએ કહ્યું – આગામી વર્ષો માટે મહત્વાકાંક્ષી વિઝનને વ્યાખ્યાયિત કરવું પડશે

નવી દિલ્હી: ગુરુવારે પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટનું આયોજન થયું હતું. પીએમ મોદીએ સમિટને સંબોધતા કહ્યું હતું કે, ભારત અને મધ્ય-એશિયાઇ દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ફળદાયી 30 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. અમારા સહયોગે છેલ્લા ત્રણ દાયકામાં ઘણી સફળતાઓ પ્રાપ્ત કરી છે. હવે આ નિર્ણાયક તબક્કે, આપણે આવનારા વર્ષો માટે મહત્વાકાંક્ષી વિઝનને વ્યાખ્યાયિત કરવું જોઇએ. પ્રાદેશિક […]

ચીની સેનાએ અરુણાચલથી લાપત્તા કિશોરને ભારતને પરત સોંપ્યો, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ માહિતી આપી

ચીની સેનાએ અરુણાચલ પ્રદેશથી લાપત્તા કિશોરને ભારતને સોંપ્યો કેન્દ્રયી મંત્રી કિરણ રિજ્જુએ આપી માહિતી મેડિકલ તપાસ સહિતની પ્રક્રિયાઓનું પાલન થઇ રહ્યું છે: કિરુણ રિજ્જુ નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાંથી કેટલાક સમય પહેલા એક કિશોર મિરામ તારોન લાપતા થયો હતો અને હવે આ કિશોરને ચીની સેનાએ ભારતીય સેનાને સોંપી દીધો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જૂએ આ માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code