રેલ્વેનો મહત્વનો નિર્ણય, પ્રથમ સાત્વિક ટ્રેન બનશે ‘દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ’, યાત્રીઓને નહી મળે માસાહારી ભોજન
દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ દેશની પ્રથમ સાત્વિક ટ્રેન બની યાત્રીઓને નહી પીરસાઈ નોનવેજ થાળી દિલ્હીઃ- ભારતીય રેલ્વે વિભાગ પોતાના યાત્રીઓને અનેક સુવિધાઓ આપી રહ્યું છે, સમાયંતારે તે પોતાની સુવિધામાં અનેક પ્રકારના ફેરફારો પણ કરે છે ત્યારે હવે દિલ્હી કટરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સાત્વિક ટ્રેન બનાવવાનો ભારતીય રેલ્વે વિભાગે મહત્વનો નિર્યણ લીધો છે. આ નિર્ણય […]