1. Home
  2. Tag "Netaji Bose"

મોદી સરકાર બદલશે રાજપથનું નામ,નેતાજી બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ આ નામથી ઓળખાશે

દિલ્હી:કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ ઐતિહાસિક રાજપથ અને રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવાનો નિર્ણય લીધો છે.સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરની સાંજે સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આખા વિસ્તારનું ઉદ્ઘાટન કરશે. સૂત્રોએ જણાવ્યું કે,નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code