1. Home
  2. Tag "NEW DELHI"

સાહિત્ય આજતકની નવાજૂની : દિલ્હીમાં આજથી શરુ થશે, સૂર અને શબ્દોનો મહાકુંભ, જાણો શું છે ખાસ!

દિલ્હી: કોરોના કાળ પછી બે વર્ષે સાહિત્યના શબ્દો અને સૂરનો મહાકુંભ ફરીથી તેના  પાંચમા સંસ્કરણ સાથે પાછો ફર્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સાહિત્ય આજતક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પુસ્તકો વિશે સંવાદ અને ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે. બે વર્ષ પછી તેના અસલી […]

નવી દિલ્હીઃ કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ પર ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સને PM મોદી સંબોધશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી નવેમ્બરે સવારે નવી દિલ્હીમાં ત્રીજી ‘નો મની ફોર ટેરર’ (NMFT) મંત્રી સ્તરીય કોન્ફરન્સ ઓન કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગમાં ઉદ્ઘાટન સંબોધન કરશે. 18મી-19મી નવેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કોન્ફરન્સ, ભાગ લેનારા રાષ્ટ્રો અને સંગઠનોને આતંકવાદ વિરોધી ફાઇનાન્સિંગ પર વર્તમાન આંતરરાષ્ટ્રીય શાસનની અસરકારકતા તેમજ ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે જરૂરી પગલાંઓ અંગે વિચાર-વિમર્શ […]

ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સપો માર્ટમાં વોટર વિકનું રાષ્ટ્રપતિએ કર્યું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ  આજે ગ્રેટર નોયડામાં ભારત જળ સપ્તાહ ઇન્ડિયા વોટર વીકનું ઉદધાટન કર્યું હતું.  રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશથી આવેલા મહાનુભાવો જળની સમસ્યા ઉપર ચર્ચા કરીને તેના ઉપાય અંગે કામગીરી કરશે. ભારતીય સભ્યતામાં જળનું મહત્વ છે, ઋષી ભગીરથ દ્વારા ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યાનું આપણે જાણીએ છીએ, ભારતીય સભ્યતામાં પાણીને દેવરૂપમાં જોવામાં આવે […]

યુવાનોમાં ખાદીનો ક્રેઝ વધ્યો, નવી દિલ્હીમાં એક જ દિવસમાં રૂ. 1.34 કરોડનું સૌથી વધારે વેચાણ

નવી દિલ્હીઃ આ વર્ષે 2જી ઓક્ટોબરે, ખાદી ઈન્ડિયાના CP આઉટલેટે ફરી એકવાર એક જ દિવસમાં ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો ખરીદવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પરથી અનેક પ્રસંગોએ અપીલ કરી છે અને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો છે, જે વર્ષ 2014 દરમિયાન સ્થિર ગતિએ હતું. […]

ધ ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લિશર્સ 42મા વાર્ષિક પુરસ્કારો ફોર એક્સેલન્સ ઇન બુક પ્રોડક્શન 2022નું આયોજન

નવી દિલ્હીઃ ભારતીય પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા, ધ ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લિશર્સ (FIP) 42મા વાર્ષિક પુરસ્કારો ફોર એક્સેલન્સ ઇન બુક પ્રોડક્શન 2022નું આજે નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ પબ્લિકેશન્સ વિભાગે તેના ટાઇટલ માટે વિવિધ કેટેગરીમાં નવ એવોર્ડ જીત્યા. ડીપીડીએ ‘બેલેન્સિંગ ધ વિઝડમ ટ્રી’ માટે જનરલ અને ટ્રેડ બુક્સ (અંગ્રેજી), ‘ભારત વિભજન કી કહાની’ […]

હવે આવું દેખાશે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન,રેલવે મંત્રાલયે ટ્વિટર પર શેર કરી ડિઝાઇન

હવે આવું દેખાશે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન રેલવે મંત્રાલયે ટ્વિટર પર શેર કરી ડિઝાઇન દિલ્હી:રેલવે મંત્રાલય આ દિવસોમાં ભારતીય રેલવેની તસવીર બદલવામાં વ્યસ્ત છે.આ ક્રમમાં, ઘણા રાજ્યોના સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે જેથી અહીં આવતા મુસાફરોને કોઈ મોલ અથવા એરપોર્ટ જેવું લાગે. આ દરમિયાન, રેલ્વે મંત્રાલયે તેના ટ્વિટર હેન્ડલ પર નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના […]

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે ચકમક ઝરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશેની ટિપ્પણી મુદ્દે સંસદમાં હંગામો થયો હતો. વિપક્ષ કોંગ્રેસ પર માફી માંગવા માટે સતત ભાજપના સાંસદોએ સતત માંગણી કરી હતી.. આ દરમિયાન સંસદ ભવનમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે આક્રમક બોલાચાલી થઈ છે. બીજેપી સાંસદ રમા દેવી સાથે સોનિયા ગાંધી […]

દિલ્હીઃ પ્રથમ “અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર”માં પીએમ મોદી હાજરી આપશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે પ્રથમ ‘અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર’ (AJML)માં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને પણ સંબોધન કરશે. પ્રથમ AJMLમાં મુખ્ય વક્તવ્ય  થર્મન શનમુગરત્નમ, સિંગાપોર સરકારના વરિષ્ઠ મંત્રી દ્વારા “ગ્રોથ થ્રુ ઇન્ક્લુસિવિટી, ઇન્ક્લુસિવિટી થ્રુ ગ્રોથ” પર આપવામાં આવશે. વ્યાખ્યાન પછી  મેથિયાસ કોર્મન (OECD સેક્રેટરી-જનરલ) અને […]

વિશ્વ ભારત તરફ એક સક્ષમ, ગેમ ચેન્જિંગ, સર્જનાત્મક, નવીન ઇકોસિસ્ટમ તરીકે આશા- વિશ્વાસ સાથે જોઈ રહ્યું છેઃ PM મોદી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ ​​નાણા મંત્રાલયના પ્રતિષ્ઠિત સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ  ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટેનું રાષ્ટ્રીય પોર્ટલ એટલે કે જન સમર્થ પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. . આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જેણે પણ આઝાદીની લાંબી લડાઈમાં ભાગ લીધો છે, તેણે આ ચળવળમાં એક અલગ પરિમાણ ઉમેર્યું છે અને તેની […]

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ – ભારત ડ્રોન મહોત્સવ 2022-નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કિસાન ડ્રોન પાઇલટ્સ સાથે પણ વાતચીત કરશે, ઓપન એર ડ્રોન પ્રદર્શનના સાક્ષી બનશે અને ડ્રોન પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે. ભારત ડ્રોન મહોત્સવ 2022 બે દિવસીય કાર્યક્રમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code