1. Home
  2. Tag "NEW DELHI"

નવી દિલ્હીમાં કવાડ વિદેશ મંત્રીઓની બેઠક,એસ જયશંકર કરશે અધ્યક્ષતા  

દિલ્હી:ભારતના નેતૃત્વ હેઠળ ‘ક્વાડ’ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે.આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકર કરશે.અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી હયાશી યોશિમાસા આ બેઠકમાં ભાગ લેશે. અગાઉ સપ્ટેમ્બર 2022માં ન્યૂયોર્કમાં ‘ક્વાડ’ના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી.ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે […]

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન ‘અમૃતપેક્ષ’ યોજાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન – અમૃતપેક્ષ નવી દિલ્હી ખાતે 11 ફેબ્રુઆરી થી 15મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પ્રદર્શનની ભવ્ય સફળતાને ચિહ્નિત કરવા પોસ્ટ વિભાગે અમૃતપેક્ષ – પ્લસના બેનર હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ સંબંધમાં, સમગ્ર ભારતમાં તારીખ 9 ફેબ્રુઆરી અને 10 ફેબ્રુઆરીના રોજ પાત્રતા ધરાવતી દીકરીઓ માટે 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ […]

નવી દિલ્હીમાં મત્સ્યોદ્યોગ વિભાગે ‘સાગર પરિક્રમા’ ત્રીજા તબક્કા માટે આયોજન બેઠક યોજી

નવી દિલ્હીઃ 75મા આઝાદીના આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સાગર પરિક્રમાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા સાગર પરિક્રમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મત્સ્યોદ્યોગ વિભાગે, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં, નવી દિલ્હીમાં સાગર […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારીએ મહિલા પાસે વિઝાના બદલામાં અઘટીત માંગણી કરી

લખનૌઃ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક કર્મચારીએ મહિલાને વિઝા આપવાના બદલા અઘટીત માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર મહિલાએ દાવો કર્યો હતો કે અધિકારીએ તેને ‘અયોગ્ય રીતે’ સ્પર્શ કર્યો હતો અને તેની જાતિયતા વિશે પ્રશ્નો પૂછ્યા હતા. મહિલાએ પાકિસ્તાની ઓફિસર પર લગાવેલા ગંભીર આક્ષેપના પગલે ખળભળાટ મચી ગયો છે. બીજી […]

નવી દિલ્હીઃ એશિયામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન ભારતમાં

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે કોવિડ, સંઘર્ષ અને આબોહવાને ત્રણ મુખ્ય પડકારો તરીકે રજૂ કર્યા છે. આંતરરાષ્ટ્રિય બાજરા વર્ષ 2023ના પ્રી-લોન્ચ ફંક્શનને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે, આ ત્રણેય પડકારોમાંથી દરેક ખાદ્ય સુરક્ષાને નોંધપાત્ર રીતે અસર કરે છે. જયશંકરે કહ્યું કે ભારત વિશ્વમાં બાજરીના સૌથી મોટા ઉત્પાદક દેશ છે. વિશ્વના […]

એમેઝોન ઇન્ડિયાને ભારતના શ્રમ મંત્રાલયે કર્મચારીઓની હકાલપટ્ટી પર સમન્સ મોકલ્યા.

દિલ્હી: કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એમેઝોન ઇન્ડિયાને  કર્મચારીઓની બળજબરીથી છટણી કરવા અંગે સમન્સ મોકલી આપેલ છે. મંત્રાલય દ્વારા કંપનીને બેંગલુરુમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશનર સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે. સૂત્રો  અનુસાર, મંત્રાલય દ્વારા મંગળવારે પાઠવેલી આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે,  “તમને   (Amazonને ) વ્યક્તિગત રીતે અથવા અધિકૃત પ્રતિનિધિ સાથે  આ બાબતે સંબંધિત તમામ રેકોર્ડ […]

ભારત-યમન સંબંધો પર યુએનએસસીમાં ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું: યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપવા અમે જરૂરી પગલાં લઇ રહ્યાં છીએ.

ન્યૂયોર્ક:  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યમનને માનવીય સહાય માટે ભારતની મદદ વિષે જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, યમનમાં હાલ ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઈને, યમનમાં ખાદ્ય સુરક્ષા માટે, નવી દિલ્હીએ યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં, યમન વિષે તેમણે કહ્યું,” ‘ભારતે દેશમાં ઘઉંની નિકાસને […]

હવે તમારી અંગત માહિતી સુરક્ષિત રહેશે! સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા બિલ લાવવામાં આવ્યું.

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા બિલ 2022નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ અધિનિયમનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટા સંબંધિત નિયમન પ્રદાન કરવાનો છે. તે વ્યક્તિઓના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદા અનુસાર જરૂરી વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની જરૂરિયાત બંનેને માન્યતા આપે છે. એક અહેવાલ મુજબ, આ ડ્રાફ્ટમાં સૌથી નોંધપાત્ર ફેરફારો સોશિયલ મીડિયા અને […]

સાહિત્ય આજતકની નવાજૂની : દિલ્હીમાં આજથી શરુ થશે, સૂર અને શબ્દોનો મહાકુંભ, જાણો શું છે ખાસ!

દિલ્હી: કોરોના કાળ પછી બે વર્ષે સાહિત્યના શબ્દો અને સૂરનો મહાકુંભ ફરીથી તેના  પાંચમા સંસ્કરણ સાથે પાછો ફર્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સાહિત્ય આજતક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પુસ્તકો વિશે સંવાદ અને ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે. બે વર્ષ પછી તેના અસલી […]

નવી દિલ્હીઃ કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ પર ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સને PM મોદી સંબોધશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી નવેમ્બરે સવારે નવી દિલ્હીમાં ત્રીજી ‘નો મની ફોર ટેરર’ (NMFT) મંત્રી સ્તરીય કોન્ફરન્સ ઓન કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગમાં ઉદ્ઘાટન સંબોધન કરશે. 18મી-19મી નવેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કોન્ફરન્સ, ભાગ લેનારા રાષ્ટ્રો અને સંગઠનોને આતંકવાદ વિરોધી ફાઇનાન્સિંગ પર વર્તમાન આંતરરાષ્ટ્રીય શાસનની અસરકારકતા તેમજ ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે જરૂરી પગલાંઓ અંગે વિચાર-વિમર્શ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code