1. Home
  2. Tag "Notification"

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ, 4 વર્ષે ગ્રેજ્યુએટ ઓનર્સ, માસ્ટર ડિગ્રી 1 વર્ષે મેળવી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલની નવા શૈક્ષણિક સત્રથી જાહેરાત કર્યા બાદ મંગળવારે તેનું નોટિફેકેશન પણ જાહેર કરી દીધું છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં પણ એક સાથે તેનો અમલ કરાશે. અભ્યાસનું માળખું, ગ્રેજ્યુએશનના ચાર વર્ષ અને મોસ્ટર ડિગ્રી કોર્ષ એક વર્ષનો રહેશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ સક્રિય રીતે […]

ગુજરાતમાં સાંસદો અને ધારાસભ્યોની રજુઆતનો 5 દિવસમાં નિકાલ કરવા અધિકારીઓને સુચના

ગાંધીનગરઃ ગુજરાતમાં સાંસદો અને ધારાસભ્યોના પત્રોના જવાબો આપવાની પણ અધિકારીઓ દરકાર લેતા નહોતા. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો  સરકારી કચેરીઓમાં પ્રજાના પ્રશ્નોની અધિકારીઓ સમક્ષ રજુઆત માટે જાય ત્યારે સરખો જવાબ પણ આપતા નહતા. પરંતુ વિપક્ષના ધારાસભ્યો હોવાથી સરકારી અધિકારીઓ ગાંઠતા નહોતા. પણ હવે ભાજપના સાંસદો અને ધારાસભ્યોને પણ સરકારી અધિકારીઓનો કડવો અનુભવ થવા લાગતા […]

શાળા સંચાલકો RTE અંતર્ગત પ્રવેશ આપવાની ના પાડશે તો સરકાર કડક કાર્યવાહી કરશે

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને નિયત મર્યાદામાં પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી પણ ખાનગી શાળાઓને સરકાર ચુકવે છે, આરટીઈમાં હાલ પ્રવેશ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. અને ઓનલાઈન આવેલા ફોર્મ પૂર્ણ રીતે ચકાસણી થયા બાદ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે ગરીબ બાળકનો પ્રવેશ ફાઈનલ થયા […]

સેબીએ પાનકાર્ડ અને આધારકાર્ડને લઈને રોકાણકારોને આપી સૂચના

નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યુલર ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ એટલે કે સેબીએ રોકાણકારોને તા. 31મી માર્ચ સુધી પેન અને આધાર કાર્ડને લિંક કરવાનું સુચન કર્યું છે. સેબીએ જણાવ્યું હતું કે, જો રોકાણકારો જો પાન અને આધારકાર્ડ લિંક નહીં કરાવે તો 1લી એપ્રિલ 2024થી માર્કેટમાં રોકાણ નહીં કરી શકે. જેથી રોકાણકારોએ ઝડપથી લિંકની કામગીરી પૂર્ણ કરી […]

કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પ્રજા સુધી પહોંચાડવા નેતાઓ-કાર્યકરોને ભાજપ હાઈકમાન્ડની સૂચના

નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે રાજ્યપાલોના મોટા ફેરફારો અને ફેરબદલ બાદ ભાજપ સંગઠન તેમજ કેન્દ્ર સરકારમાં જરૂરી ફેરબદલની શક્યતાઓ છે. 2024ની લોકસભાની ચૂંટણી માટે ભાજપની વ્યૂહરચના બહુવિધ સ્તરે કામ કરી રહી છે, જેમાં પરિવર્તન અને ફેરબદલમાં નવા ચહેરા લાવવાનો અને દેશના વિશાળ વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચવાનો સમાવેશ થાય છે. આ સાથે સરકારની વિવિધ સિદ્ધિઓનો પણ […]

ચાઈનીઝ દોરીના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતુ નોટિફિકેશન જાહેર કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

અમદાવાદઃ આવતીકાલે શનિવારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવા હોવાની ફરિયાદો ઉઠી છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદે વિચાણ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાં દરોડા પાડીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ […]

કન્યા વિદ્યાર્થીઓમાં સર્વાઇકલ કેન્સરને રોકવા માટે જાગૃતિ લાવવા અને પગલાં ભરવા કેન્દ્રની રાજ્ય સરકારોને સૂચના

નવી દિલ્હીઃ નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ફોર ઈમ્યુનાઈઝેશન (NTAGI) એ યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ (UIP) માં 9-14 વર્ષની કિશોરીઓ માટે એક વખતના કેચ-અપ સાથે 9 વર્ષની નિયમિત રજૂઆત સાથે HPV રસી દાખલ કરવાની ભલામણ કરી છે. રસીકરણ મુખ્યત્વે શાળાઓ દ્વારા આપવામાં આવશે (ગ્રેડ આધારિત અભિગમ: 5th-l0th). ઝુંબેશના દિવસે જે છોકરીઓ શાળામાં જઈ શકતી નથી તેઓ સુધી […]

JEE Main Exam: આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાશે પરીક્ષા,જાહેરનામું બહાર પાડવામાં આવ્યું 

દિલ્હી:જેઇઇ (મેઇન) 2023ની પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.આ પરીક્ષા આવતા વર્ષે 24 થી 31 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે.તેને બે સેશનમાં કરાવવાની તૈયારી છે.પ્રથમ સત્રની પરીક્ષા આવતા વર્ષે જાન્યુઆરીમાં લેવામાં આવશે, જ્યારે બીજા સત્રની પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવશે.JEE (મેઈન)ની આ પરીક્ષા 13 ભાષાઓમાં લેવાશે.જેમાં હિન્દી, અંગ્રેજી ઉપરાંત બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, પંજાબી, તમિલ, ઉર્દૂ […]

ચૂંટણીના ખર્ચની માહિતી ન મોકલનારા ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ કરાશે, ચૂંટણી પંચ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કની 89 બેઠકો પર આજે એકંદરે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. અને બીજા તબક્કની ચૂંટણી તા. 5મી ડિસેમ્બરે યોજાશે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવોરો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નિયત કરવામાં આવી હતી. અને રોજબરોજ ઉમેદવારે પોતાના ખર્ચની વિગતો પંચને આપવાની હોય છે. છતાં ઘણા ઉમેદવારો ખર્ચની વિગતો આપવામાં આળસ દાખવતા હોય […]

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું,ધોરણ 10-12 ની બોર્ડની પૂરક પરીક્ષા અંગે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) માટેની પૂરક પરીક્ષા 18 મી જુલાઈથી 22 મી જુલાઈ-૨૦૨૨ દરમિયાન યોજવામાં આવનાર છે.રાજકોટ શહેરમાં ધો.-10 નાં 17 કેન્દ્રો તથા ધો.-12 નાં 23 કેન્દ્રો મળીને કુલ-40 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવનાર છે.આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય,પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code