1. Home
  2. Tag "Paldi Underbridge"

અમદાવાદમાં પાલડીનો અન્ડરબ્રિજ લોકાર્પણ બાદ બંધ કરી દેવાયા પછી પુનઃ શરૂ કરાયો

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રેલવે અન્ડરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ બ્રિજને વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. કામ થોડુ બાકી રહી ગયું હોવાથી બ્રિજને બંધ કરાયો હતો, આખરે બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ લોકાર્પણના 15 દિવસે  બ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકી દેવાતા વાહનચાલકોને રાહત થઈ છે. શહેરના પાલડી ચાર રસ્તાથી […]

અમદાવાદના પાલડી અન્ડરબ્રિજનું કામ બાકી હતું, છતાંયે લોકાર્પણ કરી દેવાતા કોંગ્રેસે કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે બ્રોજગેજ રેલવે લાઈન પર કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ અન્ડરબ્રિજનું કામ બાકી હોવા છતાંયે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરી દેવાયું હતુ, ત્યારબાદ અધૂરૂ કામ પુરૂ કરવા માટે અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે મ્યુનિ.ની સામાન્ય સભામાં કોંગ્રેસ […]

અમદાવાદમાં લો ગાર્ડન સાથે જોડતા પાલડી અંડરબ્રિજનું મુખ્યમંત્રી કર્યું લોકાર્પણ

અમદાવાદઃ શહેરમાં વધતી થતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અમદાવાદમાં નવનિર્મિત  ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે નવા બનાવવામાં આવેલા રેલવે અંડરબ્રિજને ખૂલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યા હળવી જશે. લોકસભાની ચૂંટણી પહેલાં અમદાવાદના શહેરીજનોને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code