1. Home
  2. Tag "parijat tree"

આ દિશામાં લગાવો પારિજાતનું વૃક્ષ,ઘરના વાસ્તુ દોષ થશે દૂર

વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ-સમૃદ્ધિ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર વસ્તુઓ રાખે છે તો સુખ-સમૃદ્ધિ અવશ્ય આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વસ્તુઓ રાખવાથી કોઈ સમસ્યા નથી થતી.જેમ વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુની દિશા છે, તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ છોડ […]

પારિજાતના વૃક્ષને લઈને છે કેટલીક માન્યતાઓ – જાણો તેને કેમ શુભ માનવામાં આવે છે

પારિજાતનું વૃક્ષ માનવામાં આવે છે શુભ  વાસ્તુ પ્રમાણે ઘણા છે ફાયદા પારિજાત વૃક્ષ એક ધાર્મિક વૃક્ષ છે. પૌરાણિક માન્યતાઓની જો વાત કરીએ તો , આ વૃક્ષ સમુદ્ર મંથન દરમિયાન બહાર આવ્યું હતું અને વૈકુંઠ લોકમાં ગયા બાદ તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષને લઈને બીજી માન્યતા એવી છે કે આ વૃક્ષ પર લક્ષ્મી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code