પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે નાગરિકોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે
ગાંધીનગર, 4 ઓગસ્ટ 2026: રાજ્યના નાગરિકો માટે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને હાલાકી વગરની બનાવવા માટે ગુજરાતના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ નવા દિશા-નિર્દેશો હેઠળ હવે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને બિનજરૂરી હેરાન […]


