પાટણ-રાધનપુર હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત, 6 પ્રવાસી ઘવાયા
પાટણઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટણ-રાધનપુર હાઈવે પર સર્જાયો હતો. ખારિયા પુલ નજીક એસટી બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ 4 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 6 લોકો ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાટણ-રાધનપુર હાઈવે પર ખારિયા પુલ પાસે આણંદથી […]