1. Home
  2. Tag "pavagadh"

પાવાગઢ : ચોમાસામાં રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી પગપાળા માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ

વડોદરા, 4 જુલાઈ 2026: ચોમાસાની ઋતુ દરમિયાન યાત્રિકોની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ અગ્રિમતા આપતા પાવાગઢ વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહાડી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સર્જાતા સંભવિત જોખમોને ટાળવા માટે તંત્રએ રાત્રિના સમયે યાત્રિકોની અવરજવર પર આંશિક પ્રતિબંધ લાદી દીધો છે. હવેથી ચોમાસા દરમિયાન રાત્રિના 10 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા […]

પાવાગઢ: ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતા બે યાત્રાળુઓના મોત

અમદાવાદ, 19 જૂન 2026: Two killed in landslide due to heavy rain ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ ‘પાવાગઢ’ ની ડુંગર પર શુક્રવારે સવારે એક દુ:ખદ ઘટના બની. છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે ડુંગર પર ભૂસ્ખલન થયું હતું, જેના કારણે મોટા પથ્થરો અને કાટમાળ નીચે ધસી પડ્યા હતા. કાટમાળમાં ઘણા યાત્રાળુઓ ફસાયા હતા, અત્યાર […]

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરના ફાઝિલનગરનું નામ બદલીને પાવાગઢ કરવાની જાહેરાત કરી

નવી દિલ્હી, 02 જૂન 2026: Chief Minister Yogi Adityanath કુશીનગરના ફાઝિલનગરનું નામ બદલીને હવે પાવાગઢ કરવામાં આવ્યું છે, એમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે જાહેરાત કરી. કુશીનગરની મુલાકાતે આવેલા સીએમ યોગીએ 424 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 278 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. સીએમ યોગીએ કહ્યું કે આ ભગવાન રામના પુત્ર કુશ, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની […]

ચૈત્ર નવરાત્રી આઠમ: પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉંમટયું

વડોદરા, 26 માર્ચ 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખ ઉપરાંત માઇભકતો ઉમટી પાડયા. માતાજીના ભકતોએ માતાજીના દર્શનની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લીધો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા આજે આઠમના દિવસે વહેલી સવારના ચાર વાગે માતાજીના મંદિરની નીજ દ્વારા ભક્તોના દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દ્વવાર […]

પાવાગઢ અને માતાના મઢ ખાતે નવરાત્રી મેળામાં 120 એક્સ્ટ્રા એસ.ટી બસો દોડાવાશે

ગાંધીનગરઃ પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા કુલ 120 એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યના અંદાજિત 8.20 લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે એમ ગુજરાત […]

પાવાગઢમાં દુર્ઘટના : ગુડ્સ રોપ વે તૂટતા 6નાં મોત

પાવાગઢ : પાવાગઢ ખાતે બનેલી ભયાનક દુર્ઘટનામાં ગુડ્સ રોપ વે તૂટી પડતાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. બાંધકામ માટે સામાન લાવવા-લઈ જવા માટે રાખવામાં આવેલ આ રોપ વે અચાનક તૂટી પડ્યો હતો. માહિતી મુજબ, મૃતકમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે નાસભાગ મચી […]

પાવાગઢની 44 કિલોમીટરની બે દિવસીય પરિક્રમાનો પ્રારંભ, ભાવિકો ઉમટી પડ્યાં

ગીરનારની જેમ પાવાગઢમાં છેલ્લા 9 વર્ષથી યોજાતી પરિક્રમા પરિક્રમાના માર્ગે ચા-પાણી, ભોજનના સેવા કેમ્પો લાગ્યા પદયાત્રિકો તાજપુરા ખાતે નારાયણ ધામમાં રાત્રી રોકાણ કરશે હાલોલઃ ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની પરિક્રમા પણ છેલ્લા 9 વર્ષથી યોજવામાં આવે છે. ત્યારે પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો છે. બે દિવસ માટે શરૂ થયેલી પરિક્રમામાં સેકડો માઈ ભક્તો જોડાયા છે. વહેલી […]

પાવાગઢના મંદિરમાં માતાજીના સોનાના દાગીનાની ચોરી કરવાનો પ્રયાસ

ઘટનાની જાણ થતાં જ પોલીસ કોફલો દોડી ગયો, પોલીસ તપાસ દરમિયાન ભક્તો માટે માતાજીના દર્શન બંધ કરાવાયા, નિજ મંદિરના ગર્ભગૃહમાં ચારી થયાની ચર્ચા હાલોલઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ મંદિરમાં ચોરીનો પ્રયાસ કરાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો દોડી ગયા હતા. ગર્ભગૃહમાંથી માતાજીને પહેરાવેલા સોનાના હારની ચોરી થઈ હોવાની લોકચર્ચાથી ભાવિકો પણ દોડી […]

પાવાગઢમાં ભારે વરસાદને પગલે ડુંગર ઉપર દર્શનાર્થીઓના જવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારે વરસાદ પડવાને લીધે ડુંગરની સીડીઓ પરથી પાણીઓ વહી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને […]

પાવાગઢમાં તિર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત થતાં જૈન સમાજ અને મંદિર ટ્રસ્ટ આમને-સામને

સુરતઃ પાવાગઢમાં ડુંગરના પગથિયાઓની બાજુમાં તિર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત કરવાના મામલે જૈન સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. બીજીબાજુ મંદિર ટ્રસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, પગથિયાના રિનોવેશનના કામને લીધે તિર્થંકરોની મૂર્તિઓ હટાવવામાં આવી છે. અને જૈન અગ્રણીઓને અગાઉથી જાણ કરવામાં આવી હતી. આ મામલે મંદિર ટ્રસ્ટ અને જેન સમાજ આમને-સામને આવી ગયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code