1. Home
  2. Tag "pm modi"

મહાકુંભમાં ભોગદોડમાં 31ના મોતની આશંકા, ભીડ દૂર થયા બાદ શરૂ થશે અખાડાઓનું અમૃત સ્નાન

મહાકુંભ નગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર સ્નાન કરનારાઓની વિશાળ ભીડમાં ભાગદોડને કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમજ પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને પીડિતોને શક્ય તેટલી મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો […]

મહાકુંભઃ કેટલીક મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ, પીએમ મોદી સીએમ યોગીના સતત સંપર્કમાં

નવી દિલ્હીઃ PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે એક કલાકમાં બે વાર ફોન પર વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ઘટના પર સતત નજર રાખી રહ્યા છે . તેમણે ફરી એક વખત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી […]

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ફોન પર થઈ વાતચીત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત છે. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ બદલ તેમને અભિનંદન. અમે […]

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એનસીસી કેટ્સ સહિતના મહેમાનોને પીએમ મોદી મળશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા NCC અને યુવા વિનિમય કાર્યક્રમના કેડેટ્સ, સ્વયંસેવકો, કલાકારો અને આદિવાસી સમુદાયના મહેમાનોને મળશે. આજે, પ્રધાનમંત્રીના નિવાસસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી મોદી પડદા પાછળ કામ કરતા કલાકારોને મળશે. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કરશે. […]

ફિજીના પ્રધાનમંત્રીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાના ‘બોસ’ કહ્યા

નવી દિલ્હીઃ ફિજીના પ્રધાનમંત્રી સિટિવેની લિગામામાડા રાબુકાએ ફીજીમાં રાજ્યસભા સાંસદ અને ભારતીય લઘુમતી ફેડરેશન (IMF)ના કન્વીનર સતનામ સિંહ સંધુ અને IMFના સ્થાપક પ્રોફેસર હિમાની સૂદ સાથેની મુલાકાતમાં કહ્યું, PM મોદી વિશ્વના ‘બોસ’ છે. ફીજીના પ્રધાનમંત્રીએ સૌના વિકાસ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી મોદીના ‘સબકા સાથ સબકા વિકાસ’ ના મંત્રની પ્રશંસા કરતા કહ્યું, “મારું માનવું છે કે […]

રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં આપણી પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની આપણી શોધને વેગ આપ્યો : PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભાર મૂકતા કહ્યું હતું કે, રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં સરકારની પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની આપણી શોધને વેગ આપ્યો છે અને પરંપરાઓ અને ઉદ્યોગોને લોકપ્રિય બનાવ્યા છે. X પર મન કી બાત અપડેટ્સ હેન્ડલ દ્વારા પોસ્ટનો જવાબ આપતા, તેમણે લખ્યું હતું કે, “આ #MannKiBaatના એક એપિસોડ દરમિયાન જ્યારે મેં રમકડાં ઉત્પાદનને વેગ આપવા […]

ખો-ખો વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય મહિલા અને પુરુષ ટીમોને PM મોદીએ અભિનંદન આપ્યા

નવી દિલ્હીઃ પર ખુશી વ્યક્ત કરી અને તેમને અભિનંદન આપ્યા. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “આજે ભારતીય ખો ખો માટે એક મહાન દિવસ છે. ખો ખો વર્લ્ડ કપનો ખિતાબ જીતવા બદલ ભારતીય પુરુષ ખો ખો ટીમ પર અતિ ગર્વ છે. તેમની ધીરજ અને સમર્પણ પ્રશંસનીય છે. આ જીત યુવાનોમાં ખો ખોને વધુ […]

ભારતમાં દર વર્ષે જેટલા વાહનો વેચાય છે તેટલી વસ્તી ઘણા દેશોમાં નથી: PM મોદી

પીએમ મોદી ભારત મંડપમ ખાતે ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પ્રદર્શનની મુલાકાત લે છે. પીએમ મોદીએ શુક્રવારે ઓટો એક્સપોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ જબરદસ્ત છે અને ભવિષ્ય માટે પણ તૈયાર છે. ભારતનો ઓટો ઉદ્યોગ છેલ્લા વર્ષમાં લગભગ 12%ના દરે વૃદ્ધિ પામ્યો છે. ભારતમાં દર વર્ષે જેટલા […]

અવકાશ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ પ્રધાનમંત્રી મોદીએ ISRO ને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ ભારત સ્પેસ ડોકીંગમાં સફળતા મેળવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ને ઉપગ્રહોના અવકાશ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ઉપગ્રહોના અવકાશ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ ISROના વૈજ્ઞાનિકો અને સમગ્ર અવકાશ સમુદાયને અભિનંદન આપ્યા હતા. આવનારા વર્ષોમાં ભારતના મહત્વાકાંક્ષી અવકાશ મિશન માટે આ એક […]

સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતા દર્શાવે છે કે આજનું ભારત ગતિશીલ, આત્મવિશ્વાસુ અને ભવિષ્ય માટે તૈયાર છેઃ PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમના નવ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા નવ વર્ષોમાં આ પરિવર્તનશીલ કાર્યક્રમે અસંખ્ય યુવાનોને સશક્ત બનાવ્યા છે, તેમના નવીન વિચારોને સફળ સ્ટાર્ટઅપ્સમાં ફેરવ્યા છે. પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો કે, “જ્યાં સુધી સરકારનો સવાલ છે, અમે સ્ટાર્ટઅપ્સની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં કોઈ કસર છોડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code