1. Home
  2. Tag "pm modi"

ભગવાન બિરસા મુંડાની ભૂમિ વિકસીત ભારતના સંકલ્પો માટે ઉર્જાનો સ્ત્રોત બનશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિંદરી, ધનબાદ, ઝારખંડમાં રૂ.35,700 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં ખાતર, રેલ, પાવર અને કોલસાના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ HURL મોડલનું નિરીક્ષણ કર્યું અને સિન્દ્રી પ્લાન્ટ કંટ્રોલ રૂમનું વોકથ્રુ પણ લીધું. પ્રધાનમંત્રીએ સિન્દ્રી ફર્ટિલાઇઝર પ્લાન્ટ શરૂ કરવાના તેમના ઠરાવને […]

Lok Sabha Elections 2024: શા માટે થઈ રહી છે 2004 અને 2024ની ચૂંટણીની સરખામણી?

નવી દિલ્હી: 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી હિંદુત્વ કરતા વધારે વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર લડાયેલી ચૂંટણીઓ હતી. 2024ની લોકસભાની ચૂંટણી પણ રાષ્ટ્રવાદના નામે જ લડાશે. પરંતુ આમા હિંદુત્વનું એક બહુ મોટું ફેક્ટર હશે. 2024ની લોકસભાની ચૂંટણીની 20 વર્ષ પહેલા યોજાયેલી 2004ની ચૂંટણી સાથે સરખામણી થઈ રહી છે. ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે બંને ચૂંટણીઓની […]

ભારતમાં 45 ટકા લોકો ઈનટરનેટની સુવિધાનો નથી કરતા ઉપયોગ

મુંબઈઃ ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. છેલ્લા એકાદ દાયકામાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. પહેલા 2G, 3G, 4G અને હવે 5G સેવાઓ પણ ભારતમાં શરૂ થઈ ગઈ છે. વર્ષ 2024 માં, ભારતના કરોડો ટેલિકોમ વપરાશકર્તાઓએ 4G સેવા છોડી દીધી અને 5G સેવાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું […]

PM મોદી 1થી 2 માર્ચનાં રોજ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1થી 2 માર્ચનાં રોજ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 1 માર્ચનાં રોજ સવારે 11 વાગે ઝારખંડનાં ધનબાદનાં સિંદરી પહોંચશે અને એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ ઝારખંડમાં રૂ. 35,700 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 3 વાગે એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ પશ્ચિમ બંગાળમાં હુગલીમાં આરામબાગમાં રૂ. 7,200 કરોડથી વધારે […]

મોરેશિયસ આપણી જન ઔષધિ પહેલમાં સામેલ થનારો પ્રથમ દેશ: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર છ સામુદાયિક વિકાસલક્ષી પરિયોજનાઓની સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન ભારત અને મોરેશિયસ વચ્ચે મજબૂત અને દાયકાઓ જૂની વિકાસલક્ષી ભાગીદારીનો પુરાવો છે તથા તે મોરેશિયસ અને અગાલેગાની મુખ્ય ભૂમિ વચ્ચે […]

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં 14 વ્યક્તિના મોત, કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય

ભોપાલઃ મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પિક-અપ વાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બડઝરના ઘાટમાં પિક-અપ વાનના ચાલકો ગાડી પર કાબૂ ગુમાવતા વાન પલટી ગઈ હતી. જેના કારણે 6 પુરૂષ અને 8 મહિલાઓના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ […]

દ્વારકામાં પીએમ મોદીની અંડરવોટર ડૂબકી આહીરો માટે પણ એક મેસેજ, જાણો લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો શું છે ટાર્ગેટ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના દ્વારકામાં અંડરવોટર દ્વારકા નગરીમાં પૂજાઅર્ચના કરી હતી. રવિવારે પીએમ મોદીની પૌરાણિક જળમગ્ન દ્વારકા નગરીમાં પાણીની અંદર ભગવાન કૃષ્ણની પૂજા કરતી તસવીરો અને વીડિયો ચર્ચામાં રહ્યા હતા. તો બીજી તરફ સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાત દરમિયાન આહીર જાતિ સુધી પહોંચ બનાવવાની તેમની કોસિશ પર કોઈનું ધ્યાન ગયું નથી. વડાપ્રધાન મોદીએ […]

ભાજપનું મિશન-370 થશે પુરું, વિપક્ષની ઉંઘ ઉડાડશે લેટેસ્ટ ઓપિનિયન પોલ

નવી દિલ્હી: ઝી ન્યૂઝના એક લેટેસ્ટ ઓપિનિયન પોલમાં દાવો કરાયો છે કે જો આજે ચૂંટણીઓ થઈ જાય તો એનડીએને 377 બેઠકો પ્રાપ્ત થશે. લોકભા ચૂંટણીને હવે કેટલાક મહિનાઓનો સમય છે અને તમામ પાર્ટીઓ તરફથી જમીન પર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો આના સંદર્ભે ભાજપ માટે એકલા જ 370 પ્લસનો ટાર્ગેટ સેટ […]

જર્મન ગાયિકા કેસાન્ડ્રા સાથે PM મોદીની મુલાકાત, ‘અચ્છુતમ કેશવમ’ ગીત સાંભળી PM થયા મંત્રમુગ્ધ

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના પલ્લાદમમાં જર્મન ગાયિકા કેસાન્ડ્રા માઈ સ્પિટમેન અને તેની મા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કેસાન્ડ્રાએ પીએમ મોદીની સામે ‘અચ્યુતમ કેશવમ દામોદરમ’ અને તમિલ ગીત ગાયું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પીએમ કેસાન્ડ્રાનું ગીત સાંભળીને મંત્રમુગ્ધ થતા જોવા મળે છે. વડાપ્રધાને સપ્ટેમ્બર 2023માં ‘મન કી […]

તમિલનાડુ સરકાર અને ઈન્ડી ગઠબંધન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યાં આકરા પ્રહાર

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાતમિલનાડુ પ્રવાસનો આજે બીજો દિવસ છે .પ્રધાનમંત્રી આજે તમિલનાડુના થુથુકુડી ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમણે VoPCA ના થ્રીડી મોડલનું નિરિક્ષણ કર્યુ હતુ.  પ્રધાનમંત્રીએ તમિલનાડુ ખાતે 17300 કરોડના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યુ હતુ. થુથુકોડીના એક સાર્વજિક કાર્યક્રમમાં વીઓ ચીંદબરનાર બંદર પર આઉટર હાર્બર કંટેનર ટર્મીનલનું ભુમીપુજન કર્યુ હતુ .જેનાથી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code