1. Home
  2. Tag "PMJAY"

ગુજરાતઃ PMJAY-મા યોજના અંતર્ગત નાગરિકોને રૂ. 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે

અમદાવાદઃ PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી તા. 11 જુલાઈ 2-23થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. 10 લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.5 લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે […]

ડૉ.મનસુખ માંડવિયા આરોગ્ય મંથન 2022નું ઉદ્ઘાટન અને  PMJAY ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે  

દિલ્હી:આયુષ્માન ભારત પ્રધાન મંત્રી – જન આરોગ્ય યોજના (AB PM-JAY) ના અમલીકરણના ચાર વર્ષની ઉજવણી અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)ના અમલીકરણના એક વર્ષની ઉજવણી માટે 25મી સપ્ટેમ્બર, 2022ના રોજ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયા “આરોગ્ય મંથન 2022” નું ઉદ્ઘાટન કરશે.અશ્વિની વૈષ્ણવ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રી, ડૉ. ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અને ડૉ. […]

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આયુષ્માન ભારત- PMJAY હેઠળ આરોગ્યસંભાળ સેવાઓ મળશે

નવી દિલ્હીઃ  એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, આયુષ્માન ભારત હેઠળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે એક સમાવિષ્ટ અને સંયુક્ત આરોગ્ય પેકેજ પ્રદાન કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ -PMJAY વિભાગ હેઠળ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સામાજિક ન્યાય અને સશક્તિકરણ એમઓયુ પર ડૉ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code